Friday, November 3, 2017

**જીંદગી પણ આવી જ છે**

એક ને ખુશ રાખવા જતાં બીજા નિરાશ
થઈ જાય છે.
અને બધાનું ધ્યાન રાખવા જતાં ખુદનુ
મન હતાશ થઈ જાય છે.

તમે કયારેય જોયું કે લોકો એ બાવળ ના ઝાડ ને પથ્થર માર્યો??....
પથ્થર તો આંબા ના ઝાડ ને જ પડે છે કારણ કે તે કાંઈક આપે છે,
જો આપણી સાથે આવુ થાય તો સમજવું
કે આપણે કાંઈક સારુ કરી રહ્યા છીએ.

થાક હરેક વ્યક્તિને લાગે છે,
કોઇકને જીંદગીથી
તો કોઇક ને જવાબદારીઓથી...

*જય શ્રી કૃષ્ણ* 😊🙏
🌺🌺 good morning🌺🌺

No comments:

Post a Comment