Sunday, September 18, 2016

अच्छे व्यक्ति को समझने के लिए अच्छा ह्रदय चाहिए न की अच्छा दिमाग....
क्यों की दिमाग हमेशा तर्क करेगा और ह्रदय उसका प्रेम भाव देखेगा..।

posted from Bloggeroid

જીંદગીમાંથી જેટલું સારું લઈ
શકાય એટલું લઈ લેજો સાહેબ..

કેમકે જીંદગી જ્યારે લેવાનું નક્કી
કરશે ત્યારે શ્ર્વાસ પણ નહીં છોડે..!

posted from Bloggeroid

छिपकलीयों का हुनर
तो देखो,
बड़ी होशियारी से रात के अँधेरे में,
मोटे मोटे कीड़ो को हज़म कर लेती है,
और सुबह होते ही......
.
.
.
अपने गुनाहों को छिपाने के लिए,
किसी महापुरुष की तस्वीर के पीछे
छिप जाती है..

posted from Bloggeroid

मे लागणीओ ना जन्माक्षर जोया छे,
"ग्रहो" करता माणसो ने ज माणस ने "नडता" वधु जोया छे...

posted from Bloggeroid

"💕 *शुभचिंतक* वो नही होते जो आपसे रोज़ मिलें और बातें करें...
शुभचिंतक वो है जो आपसे रोज़ ना भी मिल सकें फिर भी *आपकी ख़ुशी के लिए प्रार्थना करें*...💕💫"

posted from Bloggeroid

🙏आजका सुविचार🙏

*दिल की बात साफ़ साफ़ कह देनी चाहिए...,*
*क्योंकि,*

*बात बता देने से ' फैसले ' होते हैं,*

*और*

*बात ना बताने से ' फ़ासले '...!!!*

posted from Bloggeroid

जींदगी मां सुखी थवा नी रीत,
गमे तेवु दुख आवे तो पण,
हसवुं, हसाववुं अने हसी काढवुं ...

posted from Bloggeroid

“खुद को खुश करने का बेहतरीन तरीका है किसी और को खुश करने की कोशिश करना।”

posted from Bloggeroid

*👌: एक खूबसूरत सोच :👌*

*वृक्ष के नीचे पानी डालने से सबसे ऊंचे पत्ते पर भी पानी पहुँच जाता है ,*
*उसी प्रकार प्रेम पूर्वक किये गए कर्म परमात्मा तक पहुंच जाते हैं*।
*सेवा सभी की करिये मगर,आशा किसी से भी ना रखिये*
*क्योंकि सेवा का सही मूल्य भगवान् ही दे सकते हैं इंसान नहीl

posted from Bloggeroid

✒" जिन्दगीं को देखने का सबका
अपना अपना नजरिया होता है....
कुछ लोग स्टेटस में ही दिल की बात कह देते है,
और...
कुछ लोग गीता पर हाथ रख कर भी सच नहीं बोलते..

posted from Bloggeroid

_चलो जिंदगी को जिंदादिली से_
_जीने के लिये एक छोटा सा उसूल बनाते है_

रोज कुछ अच्छा याद रखते है
और कुछ बुरा भूल जाते है ...

posted from Bloggeroid

"बहूत डर लगता है मुझे उन लोगों से"
*."जो बातों में मिठास"*
और
दिल में *कडवाहट* रखते हैं...

posted from Bloggeroid

"નદીમાં પડવાથી કોઈનું *મૃત્યુ* નથી થતું સાહેબ, *જીવ* એટલા માટે જાય છે કે પાણીમાં તરતા નથી આવડતું"
.
" *પરિસ્થિતિ* ક્યારેય સમસ્યા બનતી નથી, *સમસ્યા* એટલા માટે થાય છે કે આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું.........

posted from Bloggeroid

Saturday, September 17, 2016

एक खूबसूरत सोच* l



अगर कोई पूछे कि जिंदगी में क्या खोया और क्या पाया ? .... .... तो बेशक कहना, जो कुछ खोया वो मेरी नादानी थी और जो भी पाया वो प्रभू की मेहेरबानी थी। क्या खुबसूरत रिश्ता है मेरे और मेरे भगवान के बीच में, ज्यादा मैं मांगता नहीं और कम वो देता नहीं...✍”॥


▁▂▄▅▆▇██▇▆▅▄▂▁



☄जीवन के तीन मंत्र☄


☄ *आनंद में - वचन मत दीजिये*

☄ *क्रोध में - उत्तर मत दीजिये*

☄ *दुःख में - निर्णय मत लीजिये*



💐💎 जीवन मंत्र 💎💐


१) धीरे बोलिये 👉 शांति मिलेगी
२) अहम छोड़िये 👉 बड़े बनेंगे
३) भक्ति कीजिए 👉 मुक्ति मिलेगी
४) विचार कीजिए 👉 ज्ञान मिलेगा
५) सेवा कीजिए 👉 शक्ति मिलेगी
६) सहन कीजिए 👉 देवत्व मिलेगा
७) संतोषी बनिए 👉 सुख मिलेगा


"इतना छोटा कद रखिए कि सभी आपके साथ बैठ सकें। और इतना बड़ा मन रखिए कि जब आप खड़े हो जाऐं, तो कोई बैठा न रह सके।"

👌 शानदार बात👌

झाड़ू जब तक एक सूत्र में बँधी होती है, तब तक वह "कचरा" साफ करती है।

लेकिन वही झाड़ू जब बिखर जाती है, तो खुद कचरा हो जाती है।

इस लिये, हमेशा संगठन से बंधे रहें , बिखर कर कचरा न बनें।

posted from Bloggeroid

Friday, September 16, 2016

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

કાગળ અને કલ્પના ઓછી પડે છે
અમર છે તોય આશા ઓછી પડે છે
ભૂલ સ્વીકારીને હું કરું પણ શું હવે?
તમે આપો તો ક્ષમા ઓછી પડે છે
તમારી રાહમાં જીવન કાઢી નાખ્યું
તોય તમને પ્રતિક્ષા ઓછી પડે છે
તમારામાં હું આખું વિશ્વ શોધું પણ
તમને શોધવા દુનિયા ઓછી પડે છે
પ્રાર્થના ઓછી પડે છે હાથ જોડું તો
હાથ ફેલાવું તો દુઆ ઓછી પડે છે
જેમાં તમારી મહેક ન આવે ‘અંકિત’
શ્વાસ લેવા એ હવા ઓછી પડે છે
-અંકિત ગોરસીયા

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

ankitgorasiya1.wordpress.com

posted from Bloggeroid

Wednesday, September 14, 2016

*હું નિકળ્યો સુખની શોધમાં*
*રસ્તે ઉભેલા દુ:ખો બોલ્યા...*

*"અમને સાથે લીધા વગર કોઇને*
*સુખનું સરનામું મળતું નથી"*

posted from Bloggeroid

Tuesday, September 13, 2016

શું ખરીદવા નીકળ્યો છું દુનિયાની ભીડ માં,
આજ સુધી એજ ખબર નથી,

પણ એટલું ચોક્કસ જાણું છું કે,
નીકળ્યા પછી બસ વેચાતો જ આવ્યો છું..

posted from Bloggeroid

જિંદગીનું ગણિત છે સાહેબ......
" વિકલ્પો વધુ હોય ત્યાં સબંધો ની કિંમત ઘટતી જાય છે... "

posted from Bloggeroid

મને એમકે,
*"લોકો"* વસ્તુ વેચીને રૂપિયો કમાતા હશે;
પણ હમણા જોયુ કે,
*"વિશ્વાસ"* વેચીને પણ રૂપિયો કમાવાય છે.🙏

શુભરાત્રી

The Truth Of Life

posted from Bloggeroid

Sunday, September 11, 2016

મચ્છરો ના ત્રાસથી બચાવતા 10 કુદરતી ઉપાય

આપણે આપણા ઘરમાં મચ્છરોથી છૂટકારો મેળવવા માટે કેટલાય કીટનાશકોનો ઉપયોગ કરીએ છીએ. આ કીટનાશક આપણાં શરીરમાં એલર્જી પેદા કરે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જો તમે મચ્છરોથી છુટકારો મેળવવા માટે કોઇ પ્રાકૃતિક ઉપાય શોધી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું મચ્છર ભગાડવાના 10 ઉપાયો.

લીમડાનું તેલ-
લીમડાનું તેલ અને નારીયેળનાં તેલ 1:1 સપ્રમાણ મેળવીને તમારા શરીર પર લગાવવું. તેની ગંધથી એક પણ મચ્છર તમારી આસ-પાસ નહી ફરકે. 
નીલગીરી અને લીંબુનું તેલ-
નીલગીરી અને લીંબૂનાં તેલને એક સાથે મેળવીને શરીર પર લગાવવાથી મચ્છર પાસે નહી આવે. આ તેલ એન્ટીસેપ્ટિક પણ છે, અને મચ્છરોને ભગાડવામાં પણ કામ આવે છે.

કપૂર-
આ એક પ્રાકૃતિક વસ્તુ છે જે ખુબ જ અસરકારક હોય છે. કપુરને બાળીને તેને રૂમમાં રાખી રૂમના બધા જ બારી બારણા બંધ કરી દેવા. 20મિનિટ પછી તમે જોશો કે મચ્છર ભાગી ગયા હશે.

તુલસી-
તુલસી મચ્છરને દૂર ભગાડવા માટે ખુબ અસરકારક હોય છે. આયુર્વેદનાં આધારે જો તમે તમારી બારીની સામે તુલસીનો છોડ રાખશો, તો તે મચ્છરોને ભગાડવામાં અસરકારક બને છે. તુલસી મચ્છરોને તેની આસપાસ ફરકવાથી રોકે છે.

લસણ-
લસણની સુગંધ બહુ ગંદી હોય છે, જેને સુઘીને મચ્છર દૂર ભાગી જાય છે. થોડા લસણને પીસીને તેને પાણીમાં ઉકાળી લઇ તે પાણીને સ્પ્રે બોટલમાં ભરીને આખા ઘરમાં છિડકવું. આનાથી મચ્છરોનો ત્રાસ દૂર થશે.

ટી ટ્રી ઓઇલ-
આ પ્રાકૃતિક તેલ જીવાણુરોધી છે. જેને શરીર પર લગાવી મચ્છરોથી છુટકારો મેળવી શકાય છે. આ તેલની સુગંધ રૂમમાંથી મચ્છરોને દૂર ભગાડી શકે છે.

ફુદીનો-
ફુદીનાની પાંદડીઓને જો તમે ઇચ્છો તો બારીની બહાર લગાવી શકો છો અથવા તો શરીર પર લગાવીને પણ મચ્છરને દૂર કરી શકો છો.
લવેન્ડર (એક સુગંધીદાર ફુલવાળો છોડ)-
લવેન્ડરની સુગંધ ખુબ સારી માનવામાં આવે છે, પરંતુ તેની તેજ સુગંધ મચ્છરોને થોડી ઓછી પસંદ હોય છે. આના તેલને તમે રૂમ ફ્રેશનર અથવા તમારા શરીર પર લગાવીને કરી શકો છો.

લેમનગ્રાસ-
લેમનગ્રાસનું તેલ પણ ખુબ જ પ્રભાવશાળી હોય છે, જેને લગાવવાથી મચ્છરોના કરડવાનાં નિશાન દૂર થાય છે. તેને બાળીને તેમાંથી ઉત્પન થતો ધુમાડાથી મચ્છર ભાગી જાય છે. આ એક ઘાસ છે જેમાં લીંબૂ જેવા સિટ્રસની સુગંધ આવે છે.

છોડ ઉગાવવાં-
જો તમને લાગે છે કે ઘરમાં છોડ ઉગાડવાથી મચ્છરનો ત્રાસ વધી જાય છે, તો તમે ખોટુ વિચારો છો. તમારે એવા છોડ ઉગાડવા જોઇએ જે મચ્છરોને ભગાડવામાં અસરકારક હોય છે. ધરમાં તુલસી, ફુદિનો, ગલગોટા, લવેન્ડર (એક સુગંધીદાર ફુલવાળો છોડ) અને લવિંગનો છોડ લગાવવો.

posted from Bloggeroid

અમૃત મધ

જેનું સેવન આપણે બારે માસ કરીએ છીએ છતાં શિયાળામાં તેનું મહાત્મ્ય વધી જાય છે. ભારતમાં તેનો પ્રચાર માત્ર આયુર્વેદિક દવાઓ સાથે ભેળવીને ચાટણ માફક ચાટવા પૂરતો જ છે, પણ રશિયામાં તો મધનો રોજિંદા આહાર તરીકે વપરાશ થાય છે અને ત્યાં નિયમિત રીતે રોજ મધ આરોગતા સો વર્ષ સુધી જીવતા લોકો પણ હયાત છે.મધ એટલે ફૂલોનો રસ. મધમાખી અને ભમરાઓ ફૂલોના રસને એકઠો કરીને ઘટ ચાસણી જેવું ગળ્યું પ્રવાહી બનાવે તે મધ, એ કુદરતી મીઠાશ છે. પાંચ હજાર વરસથી માણસ ખાંડ-ગોળના વિકલ્પરૂપે મધ વાપરતો. ૧૭મી સદીમાં શેરડીનું વાવેતર શરૂ થયું અને ખાંડ-ગોળ મળતાં થયાં ત્યાં સુધી ગળપણ માટે મધ વપરાતું.

મધ ખરા અર્થમાં સેક્યુલર છે. બધાં ધર્મોમાં તેની બોલબાલા છે. ઈસુ ખ્રિસ્ત પાઉં સાથે મધનો કટોરો ડાઇનિંગ ટેબલ પર રાખતા તેમ હજરત મહંમદ પયગંબર સાથે પણ રોટી અને મધનો ઉલ્લેખ મળે છે.

માનવજાત પર કુદરત કેટલી બધી મહેરબાન છે એનો સર્વોત્તમ દાખલો મધ છે. જાંબુ, સંતરા, મોસંબી, કડવો લીમડો, નીલગીરી, કપાસ, લીચી, મસ્ટર્ડ, આમલી, હરડે, તલ, કારેલા અરે,સરગવાનાં ફૂલ પર પણ મધ થાય. બીજાં પણ ઘણાં ફળફૂલોમાં મધ હોય છે.આપણે આહાર કે ઔષધિરૂપે વાપરીએ છીએ એ મધ મધમાખી આપે છે. ઘનઘોર જંગલોમાં કે પહાડો પર મધપૂડામાં મધમાખી વરસાદ કે ઉગ્ર ઉનાળામાં મધનો સંગ્રહ કરે છે. દાયકાઓ અગાઉ મધ મેળવવા જે જંગલી પદ્ધતિ અપનાવાતી તેને કારણે ઘણી મધમાખી મરી જતી. તેના ઇંડાનો નાશ થતો. એટલે જ જીવદયામાં માનતા જૈનો વરસો સુધી મધ વાપરતા નહોતા. ત્યાર બાદ ગાંધીજીના આગ્રહથી ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાએ મધમાખી કેન્દ્રો શરૂ કર્યા જે અહિંસક મધ આપતાં થયાં. અત્યારે આપણા દેશમાં ૧૦ લાખ કરતાં પણ વધુ હની-બી કોલોની છે. દરેક કોલોનીમાં સરેરાશ પચીસથી સો મધ પેટી હોય છે. 

જો કે કુદરતી મધપૂડામાં મધમાખીની સંખ્યા વધુ હોય છે. જંગલમાં આવા મધપૂડામાં ૫૦ હજારથી દોઢ લાખ મધમાખી હોય છે. તેમાંય ‘ભમરી’ તરીકે ઓળખાતી મધમાખી તો પહાડો પર ૧૦થી ૧૨ ફૂટ ઊંચા અને છથી સાત ફૂટ લાંબા મધપૂડા બાંધે છે. ઘણીવાર આવા એક મધપૂડામાં પાંચથી છ મણ જેટલું મધ હોય છે. માખી આપણને જે મધ આપે છે એ સુપાચ્ય બનાવીને આપે છે. મધને પચાવવા માટે હોજરીમાં મોકલવાની જરૂર નથી. મોંઢામાં મૂકો કે તરત લોહી બનીને નસોમાં વહી જાય છે. એટલે તો દૂધ કરતાં પણ મધને બાળકો માટે સલામત આહાર ગણાવાય છે.

  મધમાખીથી માણસ સુધી મધ શી રીતે આવે છે એ જાણવાનું રસપ્રદ છે. મધમાખી ફૂલ પર બેસે ત્યારે એના આખા શરીર પર પરાગ ચોંટે છે. તેના આગલા પગ પર વાળના ગુચ્છા હોય છે. તેના વડે પીંછી કે બ્રશની જેમ પરાગ એકઠો કરીને પાછલા પગ પાસે કુદરતે મૂકેલી ટોપલીમાં જમા કરે છે. પછી પૂડામાં પાછી ફરીને ખાનામાં એ પરાગ ઠાલવી દે છે. કરોળિયો પોતાની લાળ વડે જાળું રચે તેમ મધમાખી પોતાના શરીરના પરસેવા વડે મધપૂડો બનાવે છે. તેના પેટ નીચે તૈયાર થતાં એ પરસેવાને આપણે મીણ કહીએ છીએ. દુનિયાના સર્વશ્રેષ્ઠ આર્કિટેક્ટ પણ ચકરાઈ જાય એવી બાંધણી મધપૂડાની આ નાનકડા જીવો કરે છે. દરેક ખાનાં ચોક્કસ માપના હોય છે.

  ડોક્ટર કહો, વૈદ્ય કહો, હકીમ કહો કે ડોશીવૈદું કહો, દુનિયામાં તમામ ઉપચાર શાસ્ત્રમાં મધનો મહિમા મોટો છે. તેનું કારણ પણ કદાચ એ જ છે કે, મધ અજાતશત્રુ અથવા સર્વમિત્ર છે.

(૧)  એ વજન ઉતારવાના કામમાં આવે તેમ વજન વધારવાના કામમાં પણ આવે. રોજ સવારે નરણે કોઠે નવશેકા પાણીમાં પાંચ-સાત ટીપાં લીંબુનો રસ અને એક ચમચો મધ લો તો થોડા સમયમાં વધારાની ચરબીના થપેડા ઊતરી જાય.

(૨)  એ જ રીતે ઠંડા ફ્રીજમાં મૂકેલું ઠંડું નહીં, ગરમ કર્યા પછી આપમેળે ઠરી જાય એવા દૂધમાં રોજ એક ચમચો મધ લો તો થોડા સમયમાં વજન વધી જશે.

(૩)  સખત શરદી-ઉધરસમાં શીતોપલાદિ ચૂર્ણ મધમાં લેવાથી મટી જાય છે. આ ઉપરાંત કેટલાં બધાં રોગોમાં મધ વાપરવાથી તેની અસર તાત્કાલિક રોગો ઉપર થાય છે.

  આપણે ત્યાં ભગવાનને સ્નાન કરાવવામાં મધનો ઉપયોગ કરી ‘મધુસ્નાનમ’ કરાવ્યાનો મહિમા છે, તે ઉપરાંત ભગવાનને સ્નાન કરાવતું પંચામૃત, તેમાંનું એક મધ અમૃત છે.

  કુદરતી ઉપચારના સમર્થકો મધને પૃથ્વી પરનું અમૃત કહે છે. જે નિરોગીનો આહાર છે તેમ રોગીનો ઉપચાર છે. મીઠાશ ઉપરાંત થોડી તીખાશ અને તુરાશ પણ હોય છે મધમાં. સામાન્ય રીતે તેનો રંગ પાણી જેવો હોય છે. જો કે રંગનો આધાર કયા ફળ-ફૂલનું મધ છે તેના પર રહે છે. દાખલા તરીકે જાંબુનું મધ સહેજ ઘેરા કાળા રંગનું હોય છે. તો લીચી કે સંતરા-મોસંબીનું મધ સોનેરી પીળા યા કેસરી રંગનું હોય છે. જો કે લાંબો સમય રહે તો તેનો રંગ અને સુગંધ બદલાઈ જાય છે, પણ તેના ઔષધિય ગુણો અકબંધ રહે છે. થોડાં વરસો પહેલાં ઇજિપ્તના પિરામિડો ખોદ્યા ત્યારે શાહી કબરોમાંથી ૩૪૦૦ (ત્રણ હજાર ચારસો) વરસ જૂના માટીના કુંભ મળી આવેલા તેમાં એ સમયનું સર્વોત્તમ મધ ભરેલું હતું.

  આજે એકાદ-બે પુરાના વૈદ્યરાજો પાસે ૫૦ વરસ પહેલાંનું ઓસ્ટ્રેલિયન મધ સચવાયેલું છે.

  અત્યારના જમાનામાં આપણને ઘરઆંગણે મધ મળી રહે છે. કેટલીય ઔષધિ બનાવતી કંપનીઓ તેમની બ્રાન્ડનું શુદ્ધ મધ હોવાનો દાવો કરીને વેચે છે. એ સાથે જ ઘણા લેભાગુ લોકો ખાંડની ચાસણી મધના નામે વેચે છે. આવા લોકો પર સરકાર તવાઈ પણ લાવે છે.

  આહાર તરીકે મધની વિશેષતા એક દાખલા પરથી સમજાશે. પાસઠ ઇંડા, તેર લિટર દૂધ અને ૧૨ ડઝન એટલે કે ૧૪૪ નંગ સફરજન મળીને કુલ ૩૫૦૦ કેલરી આપે. આટલી કેલરી ફક્ત એક કિલો મધમાંથી મળી જાય છે.

  આપણે ત્યાં તો મધ ફક્ત ઔષધિ તરીકે જ વપરાય છે. વિદેશોમાં તો મધ રોજિંદા આહારનો અનિવાર્ય હિસ્સો હોય છે. અમેરિકાની જ વાત લો. એકલા ફ્લોરિડા સ્ટેટમાં વરસે એક કરોડ આઠ લાખ કિલો મધનો વપરાશ છે. ત્યાં સૌથી ઓછો વપરાશ ટેક્સાસ સ્ટેટમાં હોવાનું કહેવાય છે. છતાં વરસે ૯૧ લાખ ૯૦ હજાર કિલો મધ ખવાય છે. અમેરિકાનું ૧૯૯૪નું મધ ઉત્પાદન સાડા નવ કરોડ કિલોનું હતું એની સરખામણીમાં ભારતમાં વરસે ૨૬ હજાર ટન એટલે કે ૧૦૦૦ કિલો મધ બને છે. જે આપણી વસતી માટે ઓછું કહેવાય. એનું એક કારણ એ કે, મધ સર્વોત્તમ આહારછે એ હકીકત લોકોને કોઈએ સમજાવી નથી. સામાન્ય માણસ તો મધને દવા જ સમજે છે. બીજું કારણ એ કે, મધ મોંઘારતને હિસાબે શ્રીમંતોને જ પરવડે.

  વિશ્વમાં મધના સૌથી મોટા ઉત્પાદક દેશ ચીન, રશિયા અને અમેરિકા છે, પણ શ્રેષ્ઠતાની દૃષ્ટિએ આર્જેન્ટિના, બેલ્જિયમ અને ચીનનું મધ વખણાય છે. ઘરઆંગણે સૌથી વધુ મધ દક્ષિણ ભારતનાં ચાર રાજ્યો તમિળનાડુ, કર્ણાટક, કેરળ અને ઓરિસામાં થાય છે. કેરળમાં સૌથી વધુ મધ થાય છે. સૌથી ઓછું મધ મધ્યપ્રદેશમાં થાય છે. અહિંસક મધ ભેગું કરવાની સરળ પદ્ધતિ જાણવા જેવી છે. તેઓ મધમાખીની રાણીને મધપૂડામાંથી કાઢીને દૂર મૂકી દે છે. થોડીવાર પછી માખીઓનું આખું લશ્કર રાણીની પાછળ જાય છે. થોડીવાર પછી ખાલી પડેલો મધપૂડો સાવધ રહીને ઊંચકી લેવાનો. આ કાર્ય જેટલું સહેલું છે તેટલું જ અઘરું છે, કારણ કે પહેલાં તો માખીઓના ઝૂંડમાં માખીઓની રાણીને શોધીને અલગ તારવીને અન્ય જગ્યાએ ફેરવવી. જો તિ થાય તો માખીઓ આપણને જ ચોંટે. આ માટે નિષ્ણાતોનું કામ છે.

  ૧૯૧૩માં ભારતમાં સર્વપ્રથમ સિમલામાં ‘મધમાખી ઉછેર સંઘ’ નામની સંસ્થા સ્થપાઈ. ભારતમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી મધમાખી ઉછેર કેન્દ્રો બ્રિટિશ સરકારે ૧૯૩૦માં શરૂ કર્યા હતા. કચ્છમાં સુમરાસર, રાપર, ભૂજ, દૂધઈ અને કંથકોટ વિસ્તારમાં મધમાખી ઉછેર કેન્દ્રો સરસ કામ કરે છે.

  અહિંસક મધ પ્રાપ્તિનો પ્રયોગ ૧૮૫૧માં એલ.એલ. લેંગ્સવર્થ નામના ગોરા સાહેબે કરેલો. કચ્છમાં માર્ચ-એપ્રિલ અને ઓક્ટોબર-નવેમ્બરમાં વધુ મધ મળે છે. નાનકડી મધમાખીઓ જે મધપૂડા કચ્છમાં બનાવે છે તે દરેક પૂડા દીઠ ચારથી પાંચ કિલો મધ મળે છે.

  શિયાળાના ખુશનુમા દિવસોમાં તમને તબિયતથી જમવાનું થાય તો આવતીકાલ સવારથી નિયમિત એક ચમચો મધ લેવાનું શરૂ કરી દેજો. જો જો ચોક્કસ આનંદમય દિવસો પસાર થશે.

અસલી મધ કઈ રીતે ઓળખવું …

* જીવતી માખીને મધમાં ડૂબાડી દો. થોડીક સેકન્ડમાં એ જાતે બહાર નીકળીને ઊડી જાય તો સમજવું કે તે ચોખ્ખું મધ છે.

* રૂની વાટ મધમાં બોળીને સળગાવો. તડતડિયાં બોલાવ્યા વગર તે બળે- પ્રકાશ આપે તો ચોખ્ખું ગણવું.

* કૂતરાંને મધ બિલકુલ ભાવતું નથી. રીંછને ખૂબ ભાવે. પાઉં કે રોટલી પર મધ ચોપડીને કૂતરાંને આપો. સૂંઘીને ખાધા વગર મૂકી દે તો મધ ચોખ્ખું.

* એક વાટકો પાણીમાં મધનું ટીપું નાખો. તરત નીચે બેસી જાય તો મધ ચોખ્ખું.

* બનાવટી મધમાં ઘણી વખત ખાંડની પોપડીઓ બાઝી જાય છે.

સૌજન્ય : સંદેશ દૈનિક





મધના ગુણો …

૧]  આદુનો રસ અને મધ સમાન માત્રામાં લઈને ચાટવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે, હેડકીઓ આવતી બંધ થાય છે.

૨]  સંતરાની છાલોનું ચૂર્ણ બનાવીને તેમાં બે ચમચી મધ મેળવીને તૈયાર કરેલો માલમ ત્વચા પર લગાડવાથી ત્વચા નીખરી ઉઠે છે અને ક્રાંતીવાન બને છે.

૩]  સૂકી શરદીમાં મધ અને લીંબુના રસનું સમાન માત્રામાં સેવન કરવાથી લાભ થાય છે.

૪]  કબજિયાતમાં ટમેટું અથવા સંતરાના રસમાં એક ચમચી મધ નાખીને સેવન કરવાથી લાભ થાય છે.

૫]  હાઈ બી પી (બ્લડપ્રેશર) માં મધનું સેવન લસણ સાથે કરવાથી લાભ થાય છે.

૬]  શુષ્ક ત્વચા પર મધ, મલાઈ તેમજ બેસન (ચણાનો લોટ)  મેળવીને તૈયાર કરાયેલ  મલમ ત્વચા પર લગાડવાથી ત્વચાની શુષ્કતા દૂર થાય છે અને લાવણ્યમય ત્વચા બને છે.

૭]  મધથી માસપેસીઓ બળવાન બને છે.

૮]  એક ગ્લાસ દૂધમાં ખાંડ નાખ્યા વિના મધ ઘોળીને રાત્રે પીવાથી શરીરનું બેડોળપણું દૂર થાય છે અને શરીર સુડોળ, રૂષ્ટપુષ્ટ અને બળવાન બને છે.

૯]  પેટના નાના મોટાં ઘાવ અને પ્રાથમિક (પ્રારંભિક) સ્થિતિનું અલ્સર મધને દૂધ કે ચા સાથે લેવાથી ઠીક થઇ શકે છે.

૧૦]  મધના નિત્ય સેવનથી નિર્બળ આંતરડાને બાદ મળે છે.

૧૧]  હૃદયની ધમનીઓ માટે મધ ખૂબજ શક્તિ વર્ધક છે.  સૂતી વખતે મધ અને લીંબુનો રસ મેળવીને એક ગ્લાસ પાણીમાં પીવાથી કમજોર હૃદયમાં શક્તિનો સંચાર થાય છે.

૧૨]  ડુંગળીનો રસ અને મધ સમાન માત્રામાં મેળવીને ચાટવાથી કફ દૂર થાય છે તથા આંતરડામાં થયેલા વિજાતીય દ્રવ્યોને દૂર કરીને કીડા નષ્ટ થાય છે.  તેને પાણીમાં ભેળવીને એનિમા લેવાથી લાભ થાય છે.




વધારાનો મુખવાસ  …

૧]  શારીરિક અશક્તિ, થાક અને એવી અનેક પ્રકારની બીમારીઓમાં મધનું શરબત અથવા દુધમાં મધ ભેળવી પીવાથી ખૂબ ફાયદો થાય છે.

૨]  મધનો બનેલો સુરમો આંખ માટે ખૂબ ફાયદાકારક છે.

૩]  પેટના :દુખાવો અને ઝાડાની તકલીફમાં પણ મધ ઝડપથી રાહત પહોચાડે છે.

૪]  મધ જઠર અને આંતરડામાં ભરાઈ રહેલી ગંદકી દૂર કરે છે.

૫]  જે વ્યક્તિ પ્રતિ માસ (મહીને) ત્રણ દિવસ સુધી સવારના થોડું મધ પીવે તેને કશી મોટી બીમારી લાગુ પડશે નહિ.

૬]  કફની તકલીફ ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓને વધારે હોય છે. તેવો ખાસ નોંધી લે કે મધ કફનાશક છે. કફને મધ બહાર કાઢે છે. ઉધરસમાં રાહત પહોચાડે છે.

૭]  મધ ઉમેરીને બનાવેલી દવાઓ, ચાટણ, મલમ વગેરે લાંબા સમય સુધી બગડતી નથી.

૮]  મધ છાતીની તકલીફ દૂર કરે છે, પેશાબ ઉતારવામાં થતી અડચણો દૂર કરી પેશાબ છૂટથી લાવે છે.

૯]  મધ તાજાં ફળોને છ માસ સુધી બગડવા દેતું નથી.

૧૦]  સવારમાં નરણે કોઠે મધ ખાવા કે પીવાથી જઠરનો કચરો સાફ થઈ જાય છે. મધ શરીરમાં જામી ગયેલા દૂષિત તત્વોને ઓગળીને બહાર કાઢે છે અને અનેક બીમારીઓથી શરીરનું રક્ષણ કરે છે.

૧૧]  મધ દવા પણ છે અને ખોરાક પણ છે માટે કોઈ પણ નુસખામાં કશા સંકોચ વિના ઉમેરી શકાય છે. મધ તંદુરસ્તીને ઈમાન સાથે સાંકળે છે.

૧૨]  ચીકણા કફને મધ શરીરની બહાર કાઢે છે. લાંબા સમય સુધી મધનું સેવન કરવાથી બરોળના સોજા, લકવા (પેરાલીસીસ) અને શરીરમાં ભરાઈ રહેલા ઝેરી તત્વોની અસર દૂર કરે છે. ઉપરાંત તરસ છિપાવે છે. પથરીને બહાર કાઢે છે, જઠર તથા આંખને શક્તિ આપે છે.

૧૩] મધ સ્ત્રીઓ માટે પણ એટલુજ ગુણકારી છે. ધાવણ વધારે છે. સ્ત્રીઓના માસિકની અનિયમિતતાને દૂર કરે છે.

૧૪]  મધને જીરાના પાણીમાં નાખી હડકાયું કૂતરું કરડ્યું હોય તેવા દર્દીને આપવાથી ફાયદો થાય છે.

૧૫]  લાંબુ આયુષ્ય ભોગવવાની ઇચ્છા રાખનારા માટે મધ જાણે જીવનામૃત છે. જે પ્રદેશમાં મધની પીળાશ વધુ હોય તેવા પ્રદેશના લોકોનું આયુષ્ય બહુધા લાંબી હોય છે.

૧૬]  રશિયાના જીવશાસ્ત્રી નિકોલાઇએ ૧૦૦ વરસથી વધુ વય-આયુષ્ય ધરાવનારા ૧૨૦૦ માણસોના જીવનનો અભ્યાસ કરી એવું તારણ કાઢ્યું કે આવા લોકોમાં મોટા ભાગના મધમાખી ઉછેરનાર હતા અને એ સૌએ કબૂલ કર્યું કે એમનો મુખ્યત્વે ખોરાક મધ છે.

૧૭]  નિયમિત મધનું સેવન કરનારાઓની આંખો તેજસ્વી રહે છે. આવા લોકોના રંગમાં અનેક પ્રકારનો નિખાર આવે છે. એટલુજ નહિ પરંતુ બીજા લોકો કરતા આમનામાં સહનશક્તિની માત્રા પણ ઘણી વધારે હોય છે.

૧૮]  દાંતની તકલીફમાં પણ મધ ઉપયોગી છે. સુરકા (સિરકા) સાથે મેળવીને દાંત ઉપર લગાડવાથી દાંત પરના ડાઘ દૂર થાય છે. દાંત મજબૂત અને ચમકદાર બને છે અને પેઢાપરનો સોજો દૂર થાય છે.

૧૯]  ગરમ પાણીમાં મધ મીઠું અને સિરકો નાખી ગરગરા કરવામાં આવે તો ગળાના સોજામાં પણ ફાયદો થાય છે.

૨૦]  ઘઉંના લોટમાં મધ ભેળવી મલમ જેવું બનાવી ફોડલા-ફોડલી પર લગાડવાથી ફાયદો થશે.

૨૧]  ગુલાબના પાણીમાં મધ ભેળવી માથામાં નાખવાથી જૂ-લીખ હશે તો નાશ થઈ જશે. વાળ ઘેરા, ચમકદાર અને મુલાયમ બનશે.

૨૨]  એ પણ યાદ રહે કે મધની કુદરતી મીઠાશ ડાયાબીટીસના દર્દીને કશું નુકશાન કરતી નથી.

૨૩]  ઘડપણમાં ખાસ કરીને ત્રણ અગત્યના પ્રશ્નો ઉભા થાય છે . ૧. શારીરિક અશક્તિ. ૨. કફ, બલગમ અને ૩. સાંધાના દર્દ. સદભાગ્યે મધના સેવનથી આ ત્રણેય પ્રશ્નો સરળતાથી ઉકેલી જાય છે.

૨૪] સામાન્ય રીતે ફ્લૂની તકલીફ માંથી માણસ ૧૦ દિવસ સુધી સાજો થતો નથી, અને સાજો થયા પછી પણ લાંબા સમય સુધી અશક્તિ રહયા છે. આવા દર્દીને દિવસમાં ૧-૨ મોટા ચમચા મધના પિવડાવવાથી ત્રણ દિવસમાં દર્દી સાજો થઈ જશે અને અશક્તિ પણ દૂર થઈ જશે.

૨૫]  દમના દર્દીને શ્વાસનળીમાં થતી ગભરામણ દૂર કરવા અને જામેલો કફ શરીરની બહાર કાઢવા માટે ગરમ પાણીમાં મધ નાખીને પિવડાવવાથી  ફાયદો થાય છે. દમના દર્દી માટે આનાથી વધારે સારી બીજી કોઈ દવા નથી.

૨૬]  ન્યૂમોનિયાના દર્દી પર તેના રોગના જંતુ નાશ કરવાની દવાની કોઈ અસર થતી નથી. આવા દર્દીને એક કિલો મધ પિવડાવવાથી તેની તબિયત સારી થઈ શકે છે અને મધના ઉપયોગથી કોઈ આડ અસર થવાનો પણ ભય પણ રહેતો નથી.

૨૭]  પરીક્ષાના દિવસોમાં અભ્યાસ કરનારા બાળકોને દરરોજ મધ પાવામાં આવે તો વધુ સમય સુધી તેઓ થાક્યા વગર અભ્યાસ કરી શકે છે.

૨૮]  શરીર પર શસ્ત્રક્રિયા (ઓપરેશન) પછી આવતી અશક્તિને દૂર કરવા માટે મધ એક ઉત્તમ ઇલાજ છે.

૨૯]  પડી-આખડી જવાથી મોચ, સોજો કે હાડકું ભાંગી જાય તો હાડવૈદ જે લેપ લગાડે છે તેમાં પણ ખાસ કરીને મધનો વધુ ઉપયોગ થયેલ હોય છે.

૩૦]  કોલસાની સાથે મધનો ઉપયોગ કરી સારું દાંત મંજન બનાવી શકાય છે.

૩૧]  બદામના છોતરાં બાળી તેને મધ અને સિર્કામાં ભેળવીને બનાવેલું મંજન સૌથી ઉત્તમ અને ફાયદાકારક છે, વળી બદામના છોડની રાખ કરતા પણ ખજૂરના ઠળિયાની રાખ વધુ ફાયદાકારક છે.

૩૨]  ઝય્તુનના (ઓલિવ ઓઈલ)તેલને મધ સાથે મિશ્રણ કરી તેમાં લીંબુનું રસ ઉમેરી ગુરદાની પથરી વાળા દર્દીને આપવામાં આવે તો ઘણો ફાયદો થશે.

૩૩]  કાળા રંગની માખીઓનું મધ, કફ બલગમ ખાંસી તાવ અને નાકસોરીની તકલીફમાં અન્ય મધ કરતા પણ વધુ ફાયદાકારક અને ગુણકારી છે.

૩૪]  નાના કદની ચમકદાર માખીઓનું મધ આંખની બીમારીઓમાં વિશેષ લાભકારી છે.

૩૫]  ભમરીને મળતી આવતી પીળા રંગની મધમાખી ઓનું મધ લોહીની ઊલટી, પેટમાના જંતુઓ, મધુપ્રમેહ, હિસ્ટીરિયા અને ઝેરના ઉતારા માટે વધુ લાભદાયક છે.

૩૬]  છત્રી આકારના મધપુડા વાળી જંગલી મધમાખી ઓનું મધ મસા, ખાંસી, ક્ષય, કૉલેરા, કમળા અને ઝખ્મના ઇલાજમાં વધુ લાભકારક છે.

૩૭]  મધમાં કુદરતી ખાંડનું પ્રમાણ વધુ ફાયદો થાય છે. દ્રાક્ષના (દરાખ) વેલા દ્વારા મેળવેલ મધમાં ખાંડ વધુ હોય તો તે મધ જામી જવા સંભવ છે માટે આ મધ જામી જાય તો ભેળસેળ વાળું મધ છે એમ માની લેવું ભૂલભરેલું છે. અલબત મધ ઉપર ફીણ જેવું રહેતું હોય તો મધમાં મિલાવટ હોવાનો સંભવ છે.

૩૮]  લીમડા અને અર્જુનના ફૂલોમાંથી બનેલું મધ વિશેષ ગુણો ધરાવે છે.

૩૯]  જુના જમાનામાં મિસરના રાજા-રાણીના મૃતદેહ સાચવી રાખવામાં આવતા હતા. પાચ હજાર વરસથી પણ વધુ જુના આવા મૃતદેહ મીશરના પીરામીડમાંથી શોધી કાઢવામાં આવ્યા, ત્યારે સંશોધનકારોએ જણાવ્યું કે આટલાં લાંબા સમય સુધી આ મૃતદેહ સાચવી રાખવા જે મસાલાનો ઉપયોગ થયો છે તે મસાલામાં સવિશેષ તો મધ સામેલ છે.


શંકા  સમાધાન :

મને કબજિયાતની તકલીફ છે અને આ અંગે મને એક હોમિયોપેથીક ડોક્ટર દ્વારા સવારે હુંફાળા ગરમ પાણીમાં બે ચમચી મધ અને એક લીંબુના રસ ઉમેરીને લેવાની સલાહ આપવામાં આવી હતી. જે લેવાની મેં શરૂઆત કરી અને લગભગ એમ મહિનાના સમયગાળામાં મને સામાન્ય આરામ પણ થયો.

હવે અહીં પ્રશ્ન એ છે આપના અન્ય કોઇ દર્દીને આપવામાં આવેલા એક જવાબમાં એવું વાચ્યું હતું કે મધને લીંબુ કે ગરમ પાણી સાથે ક્યારેય ન લેવું જોઇએ. આથી હવે હું મૂંઝવણમાં છું હું હોમિયોપેથીક ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહ અનુસાર ગરમ પાણી અને લીંબુ સાથે લેવાનું ચાલુ રાખું કે પછી બંધ કરી દઉ.

ગરમ પાણીમાં મધ અને લીંબુ ન લેવુ જોઇએ તે સંદર્ભ એ વજન ઘટાડવા માટે કરવામાં આવતા નુસ્ખા માટેનો છે અને આયુર્વેદના મત અનુસાર વજન ઘટાડવા માટે સાદા પાણીમાં માત્ર બે ચમચી મધ નાંખીને જ લેવું યોગ્ય અને હિતકારક છે. આયુર્વેદશાસ્ત્ર પ્રમાણે મધને ગરમ ન કરવું જોઇએ કારણ કે તેમ કરવાથી તેમાં રહેલા તત્વો એ ફાયદો કરવાને બદલે નુકશાન કારક બની શકે છે અને તે એક પ્રકારના ઝેર (ખરાબ તત્વ) તરીકે કામ કરતું હોય છે, ઝાડા કરાવવા તરીકે કામ આપે છે. હકીકતમાં તે તેની સાઇડ ઇફેક્ટ છે; નહિ કે તે કબજિયાત દૂર કરે છે. ભવિષ્યમાં તમને ઝાડાનો પ્રશ્ન પણ ઉદ્ભવી શકે.

ગરમ પાણીમાં મધ અને તેમાં લીબું નાંખવુ. દરરોજ આવી રીતે લિંબુ લેવાને કારણે ભવિષ્યમાં સાંધા જકડાઇ જવા અને સાંધાનો વા થવો જેવી તકલીફો ઘણાં બધાં લોકો ને વેઠતા મેં મારી પ્રેક્ટિસમાં જોયા જ છે. અને તેનાં દૂરના ભવિષ્યના જોખમોનો ચોક્કસ વિચાર કરવો જોઇએ.

વૈધ નિકૂલ પટેલ …

posted from Bloggeroid

Friday, September 9, 2016

जहाँ प्रयत्नों की ऊंचाई
अधिक होती है....!!

"दोस्तों"

" वहाँ नसीबों को भी
झुकना पड़ता है....!!!

posted from Bloggeroid

कुछ लोग हमारी *सराहना* करेंगे
कुछ लोग हमारी *आलोचना* करेंगे

दोनों ही मामलो में हम *फायदे* मे हैं।

एक हमे *प्रेरित* करेगा और
दूसरा हमारे भीतर *सुधार* लाएगा।

posted from Bloggeroid

મને એવી કયાં ખબર હતી કે
"સુખ અને ઉંમરને" બનતું નથી ,

પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો,
પણ
ઉંમર રીસાઇને ચાલી ગઇ ...

posted from Bloggeroid

इंसान चेहरा तो साफ़ रखता है, जिस पर लोगों की नज़र होती है,
.
.
मगर दिल को साफ़ नहीं रखता, जिस पर ऊपरवाले की नज़र होती है...!!

posted from Bloggeroid

જિંદગી એ એક વાક્ય છે,
કોઈ વાંચે-
*આ તો રણ છે."*

કોઈ વાંચે-
*"આ તોરણ છે."*
બસ અભિગમ મહત્વનો છે.!!!

posted from Bloggeroid

કોઈ મોલ માં કે શોપિંગ સેન્ટર માં બોર્ડ માં લખેલ..
*તમેં કેમેરા ની નજરમાં છો*
વાંચીને માણસ ના વર્તન માં ફેર પડી જાય છે,
પણ માણસ ઈ ભુલી ગયો છે કે
*ઈશ્વર નો કેમેરો ૨૪ કલાક ચાલુ છે

posted from Bloggeroid

મને એવી કયાં ખબર હતી કે
"સુખ અને ઉંમરને" બનતું નથી ,

પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો,
પણ
ઉંમર રીસાઇને ચાલી ગઇ ...

posted from Bloggeroid

Thursday, September 8, 2016

*"समस्या"* के बारे में सोचने से, *बहाने* मिलते हैं,

*"समाधान"* के बारे में सोचने पर *रास्ते* मिलते हैं...

ज़िन्दगी को *"आसान"* नहीं, बस खुद को *"मजबूत"* बनाना पड़ता है।

*उत्तम समय* कभी नहीं आता, *समय को उत्तम* बनाना पड़ता है....

posted from Bloggeroid

*દિવાસળી ની જરૂરીયાત આ દુનિયામા નથી પડતી,*

*કેમકે અહિયા તો માણસ માણસને જલાવે છે*.!!!

posted from Bloggeroid

😳😳😳😳😳😳😳😳😳😳
सरकार कहती है जाति-पाती हटाओ
और
कानून कहता है जाति प्रमाण पत्र ले आओ

ये लोकतंत्र है या षड़यंत्र?
कुछ समझ नही आता

देश कुछ इस तरह बदलने लगा है कि....
लोग गाय चराने में शर्म...
और...
कुत्ता घुमाने में गर्व...करने लगे हैं...!"
😄😄😄😂😂😂😆😆😆

posted from Bloggeroid

Wednesday, September 7, 2016

અનોખી છે આ દુનિયાની રીત,

વૃક્ષોને વાઢીને,
પેન્સિલની ધાર કાઢીને,

ફૂલડા દોરે છે માણસ...

posted from Bloggeroid

સાગની ખુરસીએ વક્તાઓ બેઠા
ને વૃક્ષોને બચાવાની વાત થઈ,
જાહેરાતો પાછળ કરોડો ખર્ચાયા
ને ગરીબી હટાવવાની વાત થઈ.

posted from Bloggeroid

मंदिर मां चोखा लईने घणीवार गया,
पण..
दिल चोख्खा लईने केटली वार गया |

posted from Bloggeroid

*મિત્ર અને ચિત્ર જો દિલથી બનાવશો ને
તો એના રંગ નિખરી આવશે....!!!!!*

posted from Bloggeroid

उनके लिये सवेरे नहीं होते..
जो जिन्दगी मे कूछ भी पाने की उम्मीद छोड़ चुके हैं...!

उजाला तो उनका होता हैं...
जो बार बार हारने के बाद कुछ पाने कीं उम्मीद रखे है...!!!

posted from Bloggeroid

एक खूबसूरत सोच

*माना की "SAPNE" का पहला लफ्ज 'S' होता है*

*लेकिन अगर 'S' को निकाल दे तो,,*
*"APNE" रह जाते है ..*

*और अगर "APNE" साथ दे तो ,,*
*हर "SAPNE" पूरे होते है ..!!*✍”॥

posted from Bloggeroid

✍सत्य को कहने के लिए किसी,
शपथ की जरूरत नहीं होती।

नदियों को बहने के लिए किसी,
पथ की जरूरत नहीं होती।

जो बढ़ते हैं जमाने में,
अपने मजबूत इरादों पर,

उन्हें अपनी मंजिल पाने के लिए,
किसी रथ की जरूरत नहीं होती।

posted from Bloggeroid

Tuesday, September 6, 2016

ગણપતિ બાપા ની સ્થાપના કેમ કરીએ છીએ. આપણે દરેક વર્ષે ગણપતિ બેસાડી એ છીએ, પણ કારણ નથી જાણતા....

ગણપતિ બાપા ની સ્થાપના કેમ કરીએ છીએ.
આપણે દરેક વર્ષે ગણપતિ બેસાડી એ છીએ, પણ કારણ નથી જાણતા....

આપણા ઘર્મ ગ્રંથ મા જણાવાયુ છે કે ભગવાન વેદ વ્યાસ એ મહાકાવ્ય મહાભારત ની રચના કરી, પરંતુ એ મહાકાવ્ય નુ લખાણ શક્ય થતુ ન હતુ. એટલે એમણે ગણપતિ નુ આહ્વાન કર્યુ...અને લખાણ કરવા વિનંતી કરી..
લખાણ દિવસ રાત ચાલે તેમ હતુ અને તે દરમિયાન અન્ન પાણી વગર સતત એક જ જગ્યાએ બેસવાનુ હોય તો ગણેશજી ના શરિર નુ તાપમાન ન વધે તે માટે વેદ વ્યાસ જી એ ગણેશજી ના શરિર ઉપર માટીનો લેપ લગાડી દીધો...
અને ભાદરવા ચોથ ના રોજ પુજા કરી લખાણ શરૂ કર્યુ. માટીના લેપ ને કારણે ગણેશજી નુ શરિર અકડાઈ ગયુ, જે થી તેમને પાર્થિવ ગણેશ કહેવાય છે.
લખાણ દસ દિવસ સુધી ચાલ્યુ.... એ દિવસ અનંત ચૌદસ હતો.
વેદ વ્યાસ જી એ ગણેશજી તરફ જોતા જણાયુ કે અેમના શરિર નુ તાપમાન ઘણુ વધુ હતુ તે ઓછુ કરવા અને શરિર પરથી માટીનો લેપ ઉતારવા ગણેશજી ની પાણી માં પધરામણી કરી...
ભગવાન વેદ વ્યાસ જી એ 10 દિવસ સુધી ગણેશજી ને તેમના મન ગમતા ભોજન કરાવયુ...

આમ ત્યાર થી ગણેશજી ની સ્થાપના અને વિસર્જન ની પ્રથા છે...જે દરેક પરિવાર પોતાના ઘરે કરતા આવ્યા છીએ, અને લોકમાન્ય તિલક એ આ પ્રથા ને સાર્વજનિક ગણેશોત્સવ નુ સ્વરૂપ આપી આપણને એક ઉત્સવ આપ્યો...

ગણપતિ બાપા મોરિયા 🌹

posted from Bloggeroid

कचरे के डिब्बे में पड़ी रोटियाँ ये राज बयां करती है ...
कि पेट भरते ही इंसान अपनी औकात दिखाने लगता है।

posted from Bloggeroid

*अगर किसी परिस्थिति के लिए आपके पास सही शब्द नहीं है तो सिर्फ मुस्कुरा दीजिये,*

*शब्द उलझा सकते है पर मुस्कुराहट हमेशा काम कर जाती है ।*

*क्योंकि कर्ण ने महाभारत में कहा था कि*दुर्योद्धन मुझे मृत्यु से डर नहीं लगता पर*
*भगवान श्रीकृष्ण की निश्चल मुस्कान मेरे सम्पूर्ण अस्तित्व को अंदर से हिला देती हैं।*
*मुस्कुराते रहिये*

posted from Bloggeroid

આકડાના લીલા પાનનો પ્રયોગ આજે જ કરી જૂઓ મિત્રો..

આપ બૂટ મોજાં મોજડી સેન્ડલ હંમેશા પહેરીને ફરો છો...

આપના પગના તળિયામાં એક આકડાનું લીલું તાજું પાન મુકીને દરરોજ બૂટ મોજાં મોજડી કે સેન્ડલ પહેરવાથી આપ જો ડાયાબિટીસના દર્દી છો તો આપના સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે ઉપરાંત આ પ્રયોગથી મેલેરિયા સામે તથા કોઇ પણ તાવ સામે રક્ષણ પણ મળે છે.

ફક્ત સાત દિવસ સુધી અજમાવી જુઓ
ડાયાબિટીસના દર્દીને દવા બંધ કરવાની નથી.

આ પ્રયોગ ડાયાબિટીસના તમામ દર્દી ઉપર સફળ રહ્યો છે.

ઉપરાંત આ પ્રયોગથી શારિરીક સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ પ્રયોગ તમામ ઉંમરના લોકો માટે કરી શકાય છે.

અજમાવી જુઓ મિત્રો
ડો. પિનાકીન પંડ્યા
મેડીકલ ઓફીસર-મોરબી
૯૪૨૭૦૫૯૪૫૮
૨૪ કલાક,૭ દિવસ
આપની સેવામા

ડાયાબિટીસ જડમૂળથી નાશ કરતો અકસીર ઉપાય
સિધ્ધ પ્રયોગ--
સ્રીના ડાબા પગમાં અને પુરુષ ના જમણા પગે રાત્રે 7થી 8 કલાક સુધી આંકડા નું પાન (સફેદ આંકડો હોય તો સારું) નીચે નો નસ વાળો ભાગ પગના તળિયે બાંધી મોજું પહેરી લેવું દાંડી નો ભાગ પગના અંગૂઠા તરફ રાખવો. આ પ્રયોગ40 દિવસ લગાતાર કરવો. એક દિવસ પણ છોડવા નહીં. 40 પાન તાજા હોય તો સારું ન હોય તો એકસાથે લાવી ફ્રીજ મા મૂકી રાખો તો પણ ચાલશે. ઘણા લોકોએ આ લાભ લઈ જડમૂળથી નષ્ટ થઈ જાય છે

posted from Bloggeroid

ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં….
પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે….

posted from Bloggeroid

ટેલિફોન વાયરથી બંધાયેલો હતો

પણ માણસો 'છુટ્ટા' હતા,

અત્યારે મોબાઈલ સાવ છુટ્ટો છે પણ

માણસો 'બંધાઈ' ગયા છે..

posted from Bloggeroid

*_તમારો કોઈ મિત્ર_*
*_ભૂલ કરે તો એને ટેકો_*
*_આપજો,_*
*પણ એટલું યાદ રાખજો કે_*
*તમારો ટેકો માત્ર મિત્રને જ_*
*_હોવો જોઈએ,*
*એની ભૂલને_* *નહીં._*

posted from Bloggeroid

'શબ્દ' દિલ થી નીકળે છે,
બાકી,
ભેજા માંથી તો 'મતલબ' જ નીકળે છે..

posted from Bloggeroid

🍵 *અમૃત ઉકાળો* 🍵

*This is an Emergency message to cure n prevent viral disease in this Rainy season. PL Forward.*

*શરદી, ખાંસી, તાવ, એલર્જી, બાળકો ના રોગ માં 100% અસરકારક.*

ઘરે બનાવવાની રીત:
(બે વ્યક્તિ માટે)
ચાર કપ પાણી
એક ચમચી હળદર
સ્વાદ અનુસાર નમક
છીણેલું આદુ (અંદાજે એક ઇંચ)
સાત મરી
સાત લવિંગ
સાત તુલસી પાન
ત્રણ પાન અજમા optional
પાંચ પાન ફુદીનો optional

બધુજ મિક્સ કરી ને ધીમા તાપે પાણી અડધું (૨ કપ) રહે ત્યાં સુધી ઉકાળો. ત્યાર બાદ સ્વાદ અનુસાર લીંબુ ઉમેરો.
*અમૃત ઉકાળો* તૈયાર છે.

√સવારે ખાલી પેટ લો.
√ચા બંધ કરો.
√દિવસ માં 3-4 વખત લઇ શકાય.
√બાળકો ને ખુબ લાભ થાય છે.
√ *તાવ, શરદી, ખાંસી, એલર્જી, ગેસ, અપચો, વગેરે માં 100% લાભપ્રદ.*
√એક વર્ષ ની આયુ ના બાળક ને એક ચમચી આપી શકાય. દિવસ માં ત્રણ કે ચાર વખત.
√પહેલા દિવસ થી જ ફાયદો થાય છે.

*આ અમારો અનુભવ સિદ્ધ પ્રયોગ છે. અત્યારે સૂર્યનારાયણ ની ગેરહાજરી માં જરૂર પ્રયોગ કરો. બીજા ને ફોરવર્ડ કરવા વિનંતી.*

📌 *મહેમાન ને ચા ની અવેજી માં અમૃત ઉકાળો આપો.*
*રોગ એલોપેથી દવા ને જાકારો આપો.*

www.rkdangar.blogspot.com

posted from Bloggeroid

" કાશ, સડકોની જેમ જીંદગીના
રસ્તાઓ પર પણ લખાયેલુ હોય કે,
"આગળ ભયજનક વળાંક છે" જરા
સાચવીને "

posted from Bloggeroid

Monday, September 5, 2016

सुख-दुःख बनाम कर्म

एक बार माता पार्वती ने भगवान शिव से कहा कि प्रभु मैंने मृत्यु लोक (धरती) पर देखा है की जो व्यक्ति पहले से ही अपने प्रारब्ध से दुखी है आप उसे और ज्यादा दुःख प्रदान करते है और जो सुख में है उसे दुःख नहीं देते है।
भगवान ने इस बात को समझाने के लिए माता पार्वती को धरती पर चलने के लिए कहा और दोनों ने मनुष्य रूप में पति-पत्नी का रूप धरा और और एक गावं के पास डेरा जमाया |
शाम के समय भगवान ने माता पार्वती से कहा की हम मनुष्य रूप में यहाँ आये है इसलिए यहाँ के नियमों का पालन करते हुए हमें यहाँ भोजन करना होगा अतः मैं भोजन की सामग्री की व्यवस्था करता हूँ तब तक तुम रसोई बनाओ।
भगवान के जाते ही माता पार्वती रसोई में चूल्हे को बनाने के लिए बाहर से ईटें लेने गयी और गांव में कुछ जर्जर हो चुके मकानों से ईटें लाकर चूल्हा तैयार कर दिया।
चूल्हा तैयार होते ही भगवान वहां पर बिना कुछ लाये ही प्रकट हो गए |
माता पार्वती ने उनसे कहा आप तो कुछ लेकर नहीं आये, भोजन कैसे बनेगा ?
भगवान बोले पार्वती अब तुम्हे इसकी आवश्यकता नहीं पड़ेगी.
भगवान ने माता पार्वती से पूछा की तुम चूल्हा बनाने के लिए इन ईटों को कहा से लेकर आई ?
तो माता पार्वती ने कहा प्रभु इस गावं में बहुत से ऐसे घर भी हैं जिनका रख रखाव सही ढंग से नहीं हो रहा है।
उनकी जर्जर हो चुकी दीवारों से मैं ईटें निकल कर ले आई।
भगवान ने फिर कहा जो घर पहले से ख़राब थे तुमने उन्हें और खराब कर दिया तुम ईटें उन सही घरों की दीवार से भी तो ला सकती थीं।
माता पार्वती बोली प्रभु उन घरों में रहने वाले लोगों ने उनका रख रखाव बहुत सही तरीके से किया है और वो घर सुन्दर भी लग रहे है ऐसे में उनकी सुन्दरता को बिगाड़ना अनुचित नहीं होता।
भगवान बोले पार्वती यही तुम्हारे द्वारा पूछे गए प्रश्न का उत्तर है, जिन लोगो ने अपने घर का रख रखाव यानी, सही कर्मों से अपने जीवन को सुन्दर बना रखा है उन लोगों को दुःख कैसे हो सकता है.

मनुष्य के जीवन में जो भी सुखी है वो अपने कर्मों के द्वारा सुखी है, और जो दुखी है वो अपने कर्मों के द्वारा दुखी है
इसलिए मनुष्य को ऐसे कर्म करने चाहिए कि इतनी मजबूत व खूबसूरत इमारत खड़ी हो कभी भी कोई उसकी ईंट निकालने न पाए |

💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢कर्म
~~~~~~~~~~~~

एक बार माता पार्वती ने भगवान शिव से कहा कि प्रभु मैंने मृत्यु लोक (धरती) पर देखा है की जो व्यक्ति पहले से ही अपने प्रारब्ध से दुखी है आप उसे और ज्यादा दुःख प्रदान करते है और जो सुख में है उसे दुःख नहीं देते है।
भगवान ने इस बात को समझाने के लिए माता पार्वती को धरती पर चलने के लिए कहा और दोनों ने मनुष्य रूप में पति-पत्नी का रूप धरा और और एक गावं के पास डेरा जमाया |
शाम के समय भगवान ने माता पार्वती से कहा की हम मनुष्य रूप में यहाँ आये है इसलिए यहाँ के नियमों का पालन करते हुए हमें यहाँ भोजन करना होगा अतः मैं भोजन की सामग्री की व्यवस्था करता हूँ तब तक तुम रसोई बनाओ।
भगवान के जाते ही माता पार्वती रसोई में चूल्हे को बनाने के लिए बाहर से ईटें लेने गयी और गांव में कुछ जर्जर हो चुके मकानों से ईटें लाकर चूल्हा तैयार कर दिया।
चूल्हा तैयार होते ही भगवान वहां पर बिना कुछ लाये ही प्रकट हो गए |
माता पार्वती ने उनसे कहा आप तो कुछ लेकर नहीं आये, भोजन कैसे बनेगा ?
भगवान बोले पार्वती अब तुम्हे इसकी आवश्यकता नहीं पड़ेगी.
भगवान ने माता पार्वती से पूछा की तुम चूल्हा बनाने के लिए इन ईटों को कहा से लेकर आई ?
तो माता पार्वती ने कहा प्रभु इस गावं में बहुत से ऐसे घर भी हैं जिनका रख रखाव सही ढंग से नहीं हो रहा है।
उनकी जर्जर हो चुकी दीवारों से मैं ईटें निकल कर ले आई।
भगवान ने फिर कहा जो घर पहले से ख़राब थे तुमने उन्हें और खराब कर दिया तुम ईटें उन सही घरों की दीवार से भी तो ला सकती थीं।
माता पार्वती बोली प्रभु उन घरों में रहने वाले लोगों ने उनका रख रखाव बहुत सही तरीके से किया है और वो घर सुन्दर भी लग रहे है ऐसे में उनकी सुन्दरता को बिगाड़ना अनुचित नहीं होता।
भगवान बोले पार्वती यही तुम्हारे द्वारा पूछे गए प्रश्न का उत्तर है, जिन लोगो ने अपने घर का रख रखाव यानी, सही कर्मों से अपने जीवन को सुन्दर बना रखा है उन लोगों को दुःख कैसे हो सकता है.

मनुष्य के जीवन में जो भी सुखी है वो अपने कर्मों के द्वारा सुखी है, और जो दुखी है वो अपने कर्मों के द्वारा दुखी है
इसलिए मनुष्य को ऐसे कर्म करने चाहिए कि इतनी मजबूत व खूबसूरत इमारत खड़ी हो कभी भी कोई उसकी ईंट निकालने न पाए |

💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢

posted from Bloggeroid

Sunday, September 4, 2016

સાંભળી લેવાની'
અને
સંભાળી લેવાની'
કળા જાણનાર જ સફળતા પામે છે...

posted from Bloggeroid

"જીંદગી" કશું નહિ...

પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે

ક્યારેક સુખ તો ક્યારેક દુખ...

ભરેલી જાત્રા છે

મણાય એટલી માણી લેજો...

મિત્રો

કેમ કે જીંદગી તો...

જન્મ-મરણ વચ્ચેની નાની વાર્તાછે

🙏

posted from Bloggeroid

ખુલ્લા પગે શેરીયુમાં રમતાતા ત્યારની આ વાત છે,
નાસ્તો એકબીજાનો જમતાતા ત્યારની આ વાત છે...

ઝગડો થયે જીકી દેતાતા ઢીકા, પાટુને મુક્કા ,
ફરી ખભા મિલાવી ભમતાતા ત્યારની આ વાત છે...

ખાલી ખિસ્સામાં પણ રૂઆબ નવાબો જેવો હતો,
દોસ્તોને દુનિયા ગણતાતા ત્યારની આ વાત છે...

પ્રેમ આવે તો દિલ દેતાને ગુસ્સો આવે તો ગાળ,
તોય એકબીજાને ગમતાંતા ત્યારની આ વાત છે...

હવે કોણ, ક્યાં, કેટલા કમાય એ'ય ખબર નથી,
આ તો સૌ દોસ્તો સાથે ભણતાતા ત્યારની આ વાત છે...

posted from Bloggeroid

Saturday, September 3, 2016

નમે એના છાંયડો હોય સાહેબ,

જોયો છે વિસામો કદી આસોપલવની નીચે ..?

posted from Bloggeroid

એક લાચારી
કાયમ ખટકે છે,

જે ડાળથી પ્રેમ હોય
એજ બટકે છે.

posted from Bloggeroid

पीपल के पत्तों जैसा मत बनो,

जो वक्त आने पर सूख कर गिर जाते है।

बनना है तो मेहँदी के पत्तों जैसा बनो,

जो पिस कर भी दूसरों की जिंदगी में रंग भर देते हैं.

posted from Bloggeroid

एक बार किसी रेलवे प्लैटफॉर्म पर रेल गाड़ी रुकी तो एक लड़का पानी बेचता हुआ निकला। ट्रेन में बैठे एक सेठ ने उसे आवाज दी, ऐ लड़के, इधर आ। लड़का दौड़कर आया। उसने पानी का गिलास भरकर सेठ की ओर बढ़ाया तो सेठ ने पूछा, कितने पैसे में ? लड़के ने कहा, पच्चीस पैसे। सेठ ने उससे कहा कि पंदह पैसे में
देगा क्या? यह सुनकर लड़का हल्की मुस्कान दबाए पानी वापस घड़े में उड़ेलता हुआ आगे बढ़ गया।

उसी डिब्बे में एक महात्मा बैठे थे, जिन्होंने यह नजारा देखा था कि लड़का मुस्कराकर मौन रहा। जरूर कोई रहस्य उसके मन में होगा। महात्मा नीचे उतरकर उस लड़के के पीछे- पीछे गए। बोले : ऐ लड़के, ठहर जरा, यह तो बता तू हंसा क्यों? वह लड़का बोला, महाराज, मुझे हंसी इसलिए आई कि सेठजी को प्यास तो लगी ही नहीं थी। वे तो केवल पानी के गिलास का रेट पूछ रहे थे।

महात्मा ने पूछा, लड़के, तुझे ऐसा क्यों लगा कि सेठजी को प्यास लगी ही नहीं थी। लड़के ने जवाब दिया, महाराज, जिसे वाकई प्यास लगी हो वह कभी रेट नहीं पूछता। वह तो गिलास लेकर पहले पानी पीता है। फिर बाद में पूछेगा कि कितने पैसे देने हैं? पहले कीमत पूछने का अर्थ हुआ कि प्यास लगी ही नहीं है।

वास्तव में जिन्हें जीवन में कुछ पाने की तमन्ना होती है, वे वाद-विवाद में नहीं पड़ते। पर जिनकी प्यास सच्ची नहीं होती, वे ही वाद-विवाद में पड़े रहते हैं। वे कामयाबी के पथ पर आगे नहीं बढ़ते.

The Truth of Life

posted from Bloggeroid

Friday, September 2, 2016

*जिदंगी* मे अच्छे *लोगो की*
तलाश मत *करो*
खुद *अच्छे* बन जाओ
*आपसे मिलकर *शायद*
*किसी* की तालाश *पूरी हो।*

posted from Bloggeroid

👉 *_सुंदर सीख_* 👈
*एक दिन स्कूल में छुट्टी की घोषणा होने के कारण, एक दर्जी का बेटा, अपने पापा की दुकान पर चला गया ।वहाँ जाकर वह बड़े ध्यान से अपने पापा को काम करते हुए देखने लगा । उसने देखा कि उसके पापा कैंची से कपड़े को काटते हैं और कैंची को पैर के पास टांग से दबा कर रख देते हैं । फिर सुई से उसको सीते हैं और सीने के बाद सुई को अपनी टोपी पर लगा लेते हैं । जब उसने इसी क्रिया को चार-पाँच बार देखा तो उससे रहा नहीं गया, तो उसने अपने पापा से कहा कि वह एक बात उनसे पूछना चाहता है ?*
*पापा ने कहा- बेटा बोलो क्या पूछना चाहते हो ? बेटा बोला- पापा मैं बड़ी देर से आपको देख रहा हूं, आप जब भी कपड़ा काटते हैं, उसके बाद कैंची को पैर के नीचे दबा देते हैं, और सुई से कपड़ा सीने के बाद, उसे टोपी पर लगा लेते हैं, ऐसा क्यों ? इसका जो उत्तर पापा ने दिया- उन दो पंक्तियाँ में मानों उसने ज़िन्दगी का सार समझा दिया।*
*उत्तर था- ” बेटा, कैंची काटने का काम करती है, और सुई जोड़ने का काम करती है, और काटने वाले की जगह हमेशा नीची होती है परन्तु जोड़ने वाले की जगह हमेशा ऊपर होती है । यही कारण है कि मैं सुई को टोपी पर लगाता हूं और कैंची को पैर के नीचे रखता हूं ।”*
*_इस लिये अगर जीवन में ऊँचाइयों को छुना हो तो, जोड़ने वाले बने तोड़ने वाले नहीं।_*

posted from Bloggeroid

શું ખરીદવા નીકળ્યો છું દુનિયાની ભીડ માં,
આજ સુધી એજ ખબર નથી,

પણ એટલું ચોક્કસ જાણું છું કે,
નીકળ્યા પછી બસ વેચાતો જ આવ્યો છું..

posted from Bloggeroid

मिली है अगर जिंदगी तो मिसाल बन कर दिखाइये..

*वर्ना इतिहास के पन्ने आजकल रिश्वत देकर भी छपते है*...

posted from Bloggeroid

ઓછુ ભણે તે કામ છોડે......
વધુ ભણે તે ગામ છોડે......
વિલાયત ભણે તે "રામ" છોડે....
અને
જેને સત્પુરૂષ સમજાય તે સંસાર છોડે....
જીવન માં દુ:ખ પડે તો મુખને સદા
હસાવજો...
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો..
ઠૂકરાવજો ..
પણ....સબંધ રાખે જે દિલ થી
તેને જીવન ભર
નીભાવજો.....

posted from Bloggeroid

જો શાંતિ થી જીવવું હોય તો બીજા ને બદલવા
કરતા પોતાની જાત ને બદલો..

કાંકરા થી બચવા ચપ્પલ પહેરાય
આખી દુનિયા માં જાજમ ના પથરાય..

posted from Bloggeroid

મૂર્તિને દિવા કરવાની જરૂર નથી,

કોઈનું દિલ ના બળે એનુ ધ્યાન રાખો તો સમજો.,
પૂજા થઈ ગઈ !

posted from Bloggeroid

Thursday, September 1, 2016


*કોઈ એ પુછ્યું :*
*'વગર વિચારે કયુ કામ કરો છો..?'*

*સુંદર પ્રત્યુત્તર :*
*'પોતાનાઓ પર વિશ્વાસ..!!*

posted from Bloggeroid

*"એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય,,*
*અને ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે..!!

posted from Bloggeroid

* 👴વાણીયા *: કેમ, તમે કંઇ બચત નથી કરી?

* 👱પટેલ *: ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દિકરાઓને આપી દીધુ હવે દિકરાઓ સાચવશે.

* 👴વાણીયા *: પણ માની લો કે દિકરા ન સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો?

* 👱પટેલ *: એવુ ના બને, અને જો થાય તો પછી ટુટીંયુ વાળીને પડ્યા રહીએ. નસીબમાં હોય એમ થાય.

* 👴 વાણીયા *: બાપા, નસિબ તો આપડે જેવુ લખવુ હોય એવુ લખી શકાય. મને અને મારા પત્નિને મારો દિકરો અને દિકરાની વહુ ખુબ સાચવે છે એ મારા સારા નસિબને કારણે નહી મારા નાણાકિય આયોજનના કારણે.

* 👱પટેલ *: લે એ કેવી રીતે?

* 👴 વાણીયા: * જુઓ સાંભળો, મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી. સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો.

☝પહેલો પગાર લઇને મારા પિતાજીના હાથમાં આપ્યો ત્યારે પિતાજીએ મને પુછેલુ કે બેટા તને 75 / -ને બદલે 65 / - રૂપિયામાં નોકરી મળી હોતતો તું એ નોકરી સ્વિકારત કે નહી?

👴મેં હા પાડી એટલે એમણે કહ્યુ બસ આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે અને આજીવન 10% ઓછો જ રહેવાનો છે એ 10% રકમ તારે પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને એમાં જમાં કરાવવા ની અને એમાંથી ક્યારેય કંઇ ઉપાડ કરવાનો જ નહી.

પોસ્ટઓફિસમાં રકમ ભરીને પછી ભુલી જ જવાનુ કે મારી કોઇ રકમ પોસ્ટ ઓફિસમાં છે.

* 👱પટેલ *: પણ આટલી નાની રકમ જમા કરાવો તો એનાથી શું ફેર પડે?

* 👴 વાણીયા *: મારા ભાઇ, આ નાની બચતથી લાંબાગાળે બહુ જ મોટો ફેર પડે.મેં મહીને માત્ર 10 / - રૂપિયા ની બચત થી શરૂઆત કરેલી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો પગાર પણ વધતો ગયો એટલે 10% લેખે થતી બચત ની રકમ પણ વધતી ગઇ.મેં 35 વર્ષ નોકરી કરી અને આ દરમિયાન કરેલી બચતની રકમ અત્યારે વ્યાજ સહીત 96 લાખ રૂપિયા છે.

☝આ 96 લાખનું મને દર મહીને 60000 / - વ્યાજ મળે છે .જેમાંથી 30000 / - મારો પૌત્ર જે 3 વર્ષનો છે તેના નામનું પોસ્ટ ખાતુ ખોલાવી ને તેમાં જમાં કરાવું છુ અને બાકીના 30000 / - દર મહીને મારા દિકરાની વહુના હાથમાં આપુ છું અમને સાચવવા માટે .
* 👱પટેલ *: ઓહો..🤔આટલા બધા રૂપિયા આપો તો તો પછી તમને તમારા 👮દિકરાની વહુ 👸હથેળીમાં જ રાખે ને ..? પણ તમારે વાપરવા માટે કંઇ જરૂર પડે તો તમને 👸વહુ પાછા પૈસા આપે?

* 👴 વાણીયા *: વહુ પાસે માંગવા ની જરૂર જ નથી કારણકે મને દર મહીને 17000 / - પેન્શન મળે છે એમાંથી જરૂર પડે તો વાપરીએ અને બાકી મહીને 2000 / -ઉપાડીને મારાપૌત્રને દર રવિવારે ફરવા માટે બહાર લઇ જાવ અને એને પણ જલસા કરાવુ.

👴પેન્શનમાંથી બાકીના જે 15000 / - વધે એ ઉપાડીને તેની એફડી કરાવી મારી દિકરીને ભેટમાં આપુ છું .FD કરાવેલ હોવાથી એ તાત્કાલીક વાપરી પણ ન શકે ..?

* 👱પટેલ *: 👌વાહ, તમારુ કહેવું પડે હો ..?
તમે પાક્કા વાણીયા છો ... 😂 ☝તમારી પાસેથી તો ઘણું શીખવા જેવુ છે. અમારે તો હવે ક્યાં લાંબુ ખેંચવાનું છે પણ આ નવી પેઢી તમે કર્યુ એમ કરે તો પાછલી જીંદગીમાં ઓશીયાળા ન રહેવુ પડે એટલુ પાક્કુ.

મિત્રો, બચતનું મહત્વ સમજી ને આજથી જ બચત કરવાનો સંકલ્પ કરીએ અને આપણા ભવિષ્યને વધુ ઉજળુ કરીએ. આપ પણ યાદ કરશો ..


સફળ જીવન જીવવા વાણિયા બુધ્ધિ રાખો ....

posted from Bloggeroid

छिपकलीयों का हुनर
तो देखो,
बड़ी होशियारी से रात के अँधेरे में,
मोटे मोटे कीड़ो को हज़म कर लेती है,
और सुबह होते ही......
.
.
.
अपने गुनाहों को छिपाने के लिए,
किसी महापुरुष की तस्वीर के पीछे
छिप जाती है..

posted from Bloggeroid

જીવતાં હોય ત્યારનાં નાટક છે બધાં..

બાકી મોત સામે આવે છે ત્યારે કાંઇ સૂજતું નથી..

૧૦૮/એમ્બ્યુલન્સનાં ડ્રાઇવરને કેમ કોઇ પૂછતું નથી,

તું કેવો છો, કઇ જાતિનો છો..?!?!?!?!?😷😷😷👍

બ્લડ બેંકમાં કેમ એમ નથી કહેતાં કે મારે તો ઉચ્ચ જાતિવાળાનું, સવર્ણનું જ લોહી જોઇએ..😔😔😔👍

ઓર્ગન ડોનર ની જરૃરીયાત હોય તો પૂછો છો કે કીડની, લીવર, હૃદય, બોન્સ , આંખો, (હવે તો ચામડી પણ ડોનેટ થાય ) કઇ જાતિના માણસ ની છે! ?!?!?!??🙆🙆🙆👍

તમારી સારવાર કરનાર ડૉક્ટરને કેમ એવું નથી કહેતાં કે ભાઇ તું કોઇ નિચી જાતમાંથી આવતો હોય તો મને હાથ ના અડાડતો...🙅🙅🙅👍

Just Believe in Humanity 🙏🙋🙌🙏👍
સુખ વહેંચવા સંગત જોઇએ.., દુ:ખ વહેચવા તો અંગત જ જોઇએ...!!☝🏾
પતંગ ક્યાં કોઈ દી કપાય છે..,
એતો દોરી ના લીધે બદનામ થાય છે..!
😄
નાના માણસનો હાથ પકડી રાખજો. ... જીવન મા કયારેય મોટા માણસના પગ પકડવા નહી પડે. .....☝🏾☹
*પગ માથી કાંટૉ નીકળી જાય તો ચાલવાની મજાઆવે*......

!!*મન માથી અહંકાર નીકળી જાય તો જીંદગી જીવવાની મજા આવી જાય*...!!☝🏾🙏🏾

posted from Bloggeroid

"रिश्ता" मरने से पहले
बहुत देर तक "वेंटिलेटर" पर
रहता है,

बचानें की कोशिश अवश्य करिये !!

posted from Bloggeroid

*જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે,*

*ત્યારે કુદરત કોઈ આંગળી પકડનાર મોકલી જ દે છે...

posted from Bloggeroid

મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી..

સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો,

કારણ...

દુઃખની અહીં કોઈ છાયા નથી..

posted from Bloggeroid

रोटी से विचित्र कुछ भी नहीं है..

इंसान कमाने के लिए भी दौड़ता है..
और
पचाने के लिए भी दौड़ता है..!!

posted from Bloggeroid

वाह रे पैसा , तेरे कितने नाम !!!

मंदिर मे दिया जाये तो ( चढ़ावा ) ..,

स्कुल में ( फ़ीस ) ..,

शादी में दो तो ( दहेज ) ..,

तलाक देने पर ( गुजारा भत्ता ) ..,

आप किसी को देते हो तो ( कर्ज ) ..,

अदालत में ( जुर्माना )..,.

सरकार लेती है तो ( कर ) ..,

सेवानिवृत्त होने पे ( पेंशन ) ..,

अपहर्ताओ के लिएं ( फिरौती ) ..,

होटल में सेवा के लिए ( टिप ) ..,.

बैंक से उधार लो तो ( ऋण ) ..,

श्रमिकों के लिए ( वेतन ) ..,

मातहत कर्मियों के लिए ( मजदूरी ) ..,

अवैध रूप से प्राप्त सेवा ( रिश्वत ) ..,




👉 *मैं पैसा हूँ:!* 👈

मुझे आप मरने के बाद ऊपर नहीं ले जा सकते; मगर जीते जी मैं आपको बहुत ऊपर ले जा सकता हूँ।

👉 *मैं पैसा हूँ:!* 👈

मुझे पसंद करो सिर्फ इस हद तक कि लोग आपको नापसन्द न करने लगें।

👉 *मैं पैसा हूँ:!* 👈
मैं भगवान् नहीं मगर लोग मुझे भगवान् से कम नहीं मानते।

👉 *मैं पैसा हूँ:!*👈

मैं नमक की तरह हूँ; जो जरुरी तो है मगर जरुरतसे ज्यादा हो तो जिंदगी का स्वाद बिगाड़ देता है।

👉 *मैं पैसा हूँ:!* 👈

इतिहास में कई ऐसे उदाहरण मिल जाएंगे जिनके पास मैं बेशुमार था; मगर फिरभी वो मरे और उनके लिए रोने वाला कोई नहीं था।

👉 *मैं पैसा हूँ:!* 👈

मैं कुछ भी नहीं हूँ; मगर मैं निर्धारित करता हूँ; कि लोग आपको कितनी इज्जत देते है।

👉 *मैं पैसा हूँ:!* 👈

मैं आपके पास हूँ तो आपका हूँ:! आपके पास नहीं हूँ तो; आपका नहीं हूँ:! मगर मैं आपके पास हूँ तो सब आपके हैं।

👉 *मैं पैसा हूँ:!* 👈

मैं नई नई रिश्तेदारियाँ बनाता हूँ; मगर असली औऱ पुरानी बिगाड़ देता हूँ।

👉 *मैं पैसा हूँ:!*👈

मैं सारे फसाद की जड़ हूँ; मगर फिर भी न जाने क्यों सब मेरे पीछे इतना पागल हैं:?।

🙏*विचार कीजिए* 🙏

posted from Bloggeroid

મીઠાશ ન હોય ને સાહેબ.........
તો માણસ તો શું?.......
કીડીઓ પણ નથી આવતી........

posted from Bloggeroid

*લાગણીઓ ને છુપાવવા કરતા કહી દેવી સારી*

*શું ખબર..લાગણી ને સમજનાર કોઇ મળી જાય*

posted from Bloggeroid

વર્તમાન ને કહો થોભી જાય
બાળપણ ને મળીને આવું છું

ખુલ્લા માથે માણું વરસાદ
ઉઘાડા પગે દોડી જાઉં છું

ફૂટપાથ ના કોરે વેહ્તું પાણી
કાગળની નાવ ચલાવીને આવું છું

નાનો મજાનો એક ફુગ્ગો આપ
સાયકલ ના પૈંડે બાંધી ને આવું છું

લાલ પીળી પતંગની દોરી આપ
લાઈટના થામ્ભલે લંગર ઝુલાવી આવું છું

સુમસામ દેખાય છે મોહોલ્લા ની શેરીઓ
બે ચાર ટાબરિયાને પકડી લાઉં છું

યાદ આવે છે દેશી ફળો નો સ્વાદ
જમરૂખ પર મીઠું મરચું ભભરાવીને આવું છું

સમય ને કહો છોડી દે હાથ મારો
મિત્રો સાથે સાંકડી દાવ રમીને આવું છું

માણી લઉ સાત સ્વર્ગ નું સુખ સાત મિનિટમાં
સાત ઠીકડી સાત સાથીઓ સાથે રમીને આવું છું

શોખ છે દુનિયા ફરવાનો
બાયોસ્કોપ માં દુનિયા જોઈને આવું છું

કોઈ પણ ભીંતને બનાવી દો બ્લેક બોર્ડ
ઇંટોડા થી સ્કોર લખીને આવું છું

ઘૂંટણે તાજા છે બાળપણ ના નિશાન
યાદો નું મલમ લગાડી ને આવું છું

વર્તમાન ને કહો થોભી જાય બાળપણ ને મળીને આવું છું !

posted from Bloggeroid

જીવનનો સુવર્ણકાળ

દોસ્તો, જુના જમાનાની એક કથા કહું છું. ધ્યાન આપજો. કટાક્ષ છે, ગમે તો વધાવજો, હુ આ વિષય પર લખુ છુ, એ અજુગતૂ લાગસે,

આ એ સમય ની વાત છે કે
જ્યારે
' Windows ' એટલે ફક્ત બારી હતી અને
' Applications ' એટલે કાગળ પર લખાયેલો 'અરજી પત્ર' હતો...

જ્યારે
' Keyboard ' એટલે ' પીયાનો ' અને
' Mouse ' એટલે માત્ર ' ઉંદર ' જ હતો...

જ્યારે
' file ' એ કાર્યાલયની અત્યંત ' મહત્વ ની વસ્તુ ' અને
' Hard Drive ' એટલે મહામાર્ગનો થકાવનારો પ્રવાસ ' હતો...

જયારે
' Cut ' ધારદાર વસ્તુથી થતું
અને ' Paste ' ગુંદરથી થઈ થતું...

જ્યારે
'Web' એટલે 'કરોળિયા ના જાળા ' હતાં
અને ' virus ' થઈ ફક્ત ' તાવ ' જ આવતો...

જ્યારે
'Apple' અને 'Blackberry' એ ફક્ત ' ફળો ' જ હતાં...

જ્યારે
'કીટકેટ' એટલે 'ચૉકલેટ' થતું અને
'એકલેર' એટલે 'ક્રીમ ભરેલી ચોકલેટ' થતું.....

ત્યારે
આપણી પાસે કુટુંબ સાથે ઉઠવા-બેસવા, મિત્રો સાથે ખેલકૂદ કરવા માટે ભારોભાર વખત હતો
દોસ્તો એજ આપણા જીવનનો સુવર્ણકાળ હતો..

The Truth of Life
www.rkdangar.blogspot.com

posted from Bloggeroid