Monday, October 31, 2016

*सिर्फ दुनिया के सामने जीतने*
*वाला ही विजेता नही होता,*
*किन रिश्तों के सामने कब*
*और कहाँ पर 'हारना' है,*
*यह 'जानने' वाला भी*
*विजेता होता है...!*
✅ *ધંધો* સાચવવો હોય તો લોકોની *માંગણીઓ* સમજવી પડે.......
અને
*સંબંધો* સાચવવા હોય તો લોકોની *લાગણીઓ* સમજવી પડે.......!!!


✅ફોન 📱ગમે તેટલા મોંઘા હોય પણ ચાર્જર વગર નકામો હોય..
એમ...
પરિવાર ગમે તેટલો મોટો હોય વડીલો વગર નકામો હોય.....
Net વિના પણ નજીક હતા,
સંબંધ કેવા સાહજિક હતા!!!

Wish કર્યા વિના પણ વ્યવહાર હતા,
તહેવારો જેવા જ સદાબહાર હતા...

Friday, October 28, 2016

છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકર મહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી, છતાં એમણે જિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો.સાંજે જે ગલ્લો આવે એમાંથી બીજા દહાડે સવારે દાણાવાળા, શાકવાળા,દૂધવાળાના હિસાબ ચૂકવી દેતા." બાપા " ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે દુકાનમાં દાખલ થતાં કહ્યું," આ તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો ? ચોપડા વગર તમન્ર કેટલો નફો થયો એની કેવી રીતે ખબર પડે ? " " જો બેટા, હું દેશમાંથી મુંબઈ માત્ર પહેરેલે ધોતિએ આવ્યો હતો, આજે તારો ભાઈ ડૉક્ટર છે. તારી બહેન વકીલાત કરે છે ને તું ચર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો...." " પણ બાપા, એમાં..." " આજે આપણી પાસે મોટર છે. રહેવાનો આપણો ઓનરસિપનો ફ્લેટ છે. બધી વહુઓને દાગીના છે ને આ હોટેલ છે. \એ બધાનો સરવાળો કર અને એમાંથી ધોતિયું બાદ કર.જે આવે તે નફો ! "
મનુષ્ય .... !
જ્યારે પૈસો ન હોય ત્યારે ઘેર બેઠાં શાકભાજી ખાય;
જ્યારે પૈસો હોય, ત્યારે સરસ રેસ્ટોરેન્ટ્માં જઈને એ જ શાકભાજી ખાય.

જ્યારે પૈસો ન હોય, ત્યારે બાઈસિકલ ચલાવે;
જ્યારે પૈસો હોય, ત્યારે તેવી જ બાઈસિકલ જીમમાં જઈને ચલાવે.

જ્યારે પૈસો ન હોય, ત્યારે રોજી કમાવા પગે ચાલે;
જ્યારે પૈસો હોય, ત્યારે ચરબી બાળવા પગે ચાલે.

વિચિત્ર મનુષ્ય ! પોતાની જાતને છેતરવામાં ક્યારેય પાછો પડતો નથી !

જ્યારે પૈસો ન હોય, ત્યારે લગ્ન કરવા ઈચ્છે;
જ્યારે પૈસો હોય, ત્યારે છૂટાછેડા લેવા ઈચ્છે.

જ્યારે પૈસો ન હોય, ત્યારે પત્નીને સેક્રેટરી બનાવે;
જ્યારે પૈસો હોય, ત્યારે સેક્રેટરીને પત્ની બનાવે.

જ્યારે પૈસો ન હોય, ત્યારે પૈસાવાળાની જેમ વર્તે;
જ્યારે પૈસો હોય, ત્યારે ગરીબ હોવાનો દેખાવ કરે.

વિચિત્ર મનુષ્ય ! ક્યારેય સાદું સત્ય નહીં બોલે !
કહેશે કે શેરબજાર ખરાબ છે, પણ તોય સટ્ટો ચાલુ રાખે.
કહેશે કે પૈસો અનિષ્ટ છે, પણ ધનપ્રાપ્તિમાં રચ્યો રહે,
કહેશે કે ઊચ્ચ પદવીમાં એક્લતા છે, પણ તેની અપેક્ષા છોડે નહીં.
કહેશે કે જુગાર અને દારુ ખરાબ છે, પણ તેમાં અટવાયલો રહે.

વિચિત્ર મનુષ્ય ! જે કહે તે માને નહીં અને જે માનતો હોય તે કહે નહીં..!!

-------

..

प्रेरक कहानी ::~ "दही की किंमत

आज की जीवन शैली का एक सटीक प्रेरक प्रसंग

गुप्ता जी जब लगभग पैंतालीस वर्ष के थे तब उनकी पत्नी का स्वर्गवास हो गया था। लोगों ने दूसरी शादी की सलाह दी परन्तु गुप्ता जी ने यह कहकर मना कर दिया कि पुत्र के रूप में पत्नी की दी हुई भेंट मेरे पास हैं, इसी के साथ पूरी जिन्दगी अच्छे से कट जाएगी।

पुत्र जब वयस्क हुआ तो गुप्ता जी ने पूरा कारोबार पुत्र के हवाले कर दिया। स्वयं कभी मंदिर और आॅफिस में बैठकर समय व्यतीत करने लगे।

पुत्र की शादी के बाद गुप्ता जी और अधिक निश्चित हो गये। पूरा घर बहू को सुपुर्द कर दिया।

पुत्र की शादी के लगभग एक वर्ष बाद दुपहरी में गुप्ता जी खाना खा रहे थे, पुत्र भी ऑफिस से आ गया था और हाथ–मुँह धोकर खाना खाने की तैयारी कर रहा था।

उसने सुना कि पिता जी ने बहू से खाने के साथ दही माँगा और बहू ने जवाब दिया कि आज घर में दही उपलब्ध नहीं है। खाना खाकर पिताजी ऑफिस चले गये।

पुत्र अपनी पत्नी के साथ खाना खाने बैठा। खाने में प्याला भरा हुआ दही भी था। पुत्र ने कोई प्रतिक्रिया नहीं दी और खाना खाकर स्वयं भी ऑफिस चला गया।

लगभग दस दिन बाद पुत्र ने गुप्ता जी से कहा- ‘‘ पापा आज आपको कोर्ट चलना है,आज आपका विवाह होने जा रहा है।’’

पिता ने आश्चर्य से पुत्र की तरफ देखा और कहा-‘‘बेटा मुझे पत्नी की आवश्यकता नही है और मैं तुझे इतना स्नेह देता हूँ कि शायद तुझे भी माँ की जरूरत नहीं है, फिर दूसरा विवाह क्यों?’’

पुत्र ने कहा ‘‘ पिता जी, न तो मै अपने लिए माँ ला रहा हूँ न आपके लिए पत्नी, मैं तो केवल आपके लिये दही का इन्तजाम कर रहा हूँ।

कल से मै किराए के मकान मे आपकी बहू के साथ रहूँगा तथा ऑफिस मे एक कर्मचारी की तरह वेतन लूँगा ताकि आपकी बहू को दही की कीमत का पता चले।’’

प्रेषक -: योगेश पारेख

समय किसी की राह नहीं देखता

आज का प्रेरक प्रसंग "समय किसी की राह नहीं देखता"

"नदी का पानी"

एक संत बहुत दिनों से नदी के किनारे बैठे थे,

एक दिन किसी व्यकि ने उससे पूछा आप नदी के किनारे बैठे-बैठे क्या कर रहे हैं ?

संत ने कहा, इस नदी का जल पूरा का पूरा बह जाए इसका इंतजार कर रहा हूँ।

व्यक्ति ने कहा यह कैसे हो सकता है। नदी तो बहती ही रहती है सारा पानी अगर बह भी जाए तो आप को क्या करना ?

संत ने कहा मुझे दूसरे पार जाना है । सारा जल बह जाए, तो मैं चल कर उस पार जाऊँगा।

उस व्यक्ति ने गुस्से में कहा - आप पागल नासमझ जैसी बात कर रहे हैं, ऐसा तो हो ही नहीं सकता।

तब संत ने मुस्कराते हुए कहा - यह काम तुम लोगों को देख कर ही सीखा है। तुम लोग हमेशा सोचते रहते हो कि जीवन मे थोड़ी बाधाएं कम हो जाएं, कुछ शांति मिले, फलाना काम खत्म हो जाए तो सत्कार्य करेगें।

जीवन भी तो नदी के समान है यदि जीवन मे तुम यह आशा लगाए बैठे हो, तो मैं इस नदी के पानी के पूरे बह जाने का इंतजार क्यों न करूँ..?

बहनों और भाईयों, वक्त किसी के लिये रुकता नहीं। अगर हम सत्कार्य करने के लिये जीवनचर्या की गतिविधियों के खत्म होने का इन्तजार करते रहेंगे तो हम सारे अवसर हाथ से गवां बैठेंगे ।

क्या मालूम कौन सी श्वास आखरी हो ।

प्रेषक -: योगेश पारेख

જ્યાં સુધી તમે successful નથી થતા ત્યાં સુધી તમારા struggle ની વાતો માં કોઈ ને રસ હોતો નથી.!!

" એટીટ્યુડ (વલણ)"
જિવનમાં બહુ નિષ્ફળતાંનો સામનો કર્યો હોય તો એક વાર જરૂર વાંચજો...
5 વર્ષની ઉંમરમાં એનાં પિતાનું અવસાન...
16 વર્ષની ઉંમરમાં સ્કુલ છોડી...
17 વર્ષની ઉંમર સુધીમાં 4 જોબ છોડી ચૂકેલો...
18 વર્ષની ઉંમરે લગ્ન...
18 થી 22 વર્ષની ઉંમર વચ્ચે કન્ડક્ટરની જોબ પણ એમાંય સફળ ના ગયો...
આર્મી માં જોડાયો તો ત્યાં પણ ના ચાલ્યો...
કાયદાની સ્કુલમાં ભણવાં માટે અરજી કરી તો ત્યાં પણ સિલેક્ટ ના થયો...
ઇન્સ્યોરન્સ સેલ્સમેન બન્યો અને ત્યાં પણ નિષ્ફળ...
19 વર્ષની ઉંમરે તે પિતા બન્યો અને 20 વર્ષની ઉંમરે તેની પત્ની તેની નાની દિકરીને લઈને, તેને મૂકીને ચાલી ગઈ...
એક નાનાં એવાં કેફેમાં તેણે રસોઈયા અને વાસણો માંજનારની નોકરી ચાલુ કરી...
એની પોતાની દિકરીને લઈ જવામાં (કિડનેપ કરવામાં) તે નિષ્ફળ ગયો અને છેવટે તેની પત્નીને ઘરે લાવવામાં સફળ થયો...
65ની ઉંમરમાં તે રિટાયર્ડ થયો...
એનાં રિટાયરમેન્ટનાં પ્રથમ દિવસે ગવર્નમેન્ટે તેને 105 ડોલરનો ચેક આપ્યો...
એને એવું લાગ્યું જાણે ગવર્નમેન્ટ એમ કહેવાં માંગતી હોય કે
“એ પોતાની જરૂરીયાત પૂરી કરવા પણ સક્ષમ નથી..”
તે આખી જિંદગીમાં ક્યાંય સફળ નહોતો ગયો, એને એનું જિવવું બેકાર લાગ્યું, તેણે આત્મહત્યા કરવાનું વિચાર્યું,...
એક ઝાડ નીચે એ પોતાની વસીયત લખવા માટે બેઠો પણ તેણે ત્યાં વસીયત લખવાને બદલે એ લખ્યું જે એની લાઈફમાં એણે સંપૂર્ણપણે કરેલું હતું... ત્યારે તેને સમજાયું કે હજી તેને ઘણું બધું કરવાનું બાકી હતું એની લાઈફમાં...
એ જાણતો હતો કે એક વસ્તુ તે કોઈનાં પણ કરતાં સારી રીતે કરી શકતો હતો અને એ હતું – રાંધવાનું (how to cook)..
ગવર્નમેન્ટે આપેલાં એ ચેકમાંથી એણે 87 ડોલર ઉપાડ્યાં અને થોડું ચિકન લઈને એને આવડતી રેસીપી બનાવી અને અને એ Kentucky (કેન્ટુકી – અમેરીકાનું એક રાજ્ય)માં તેમની આસ-પડોસમાં રહેતાં લોકો પાસે જઈને ડોર ટુ ડોર એ વેચીને પૈસાં કમાવવાં લાગ્યો...
65 ની ઉંમરમાં જે વ્યક્તિ આત્મહત્યા કરી લેવા તૈયાર હતો, 88 વર્ષની ઉંમરમાં કોલોનેલ સેન્ડર્સ નામનાં એ માણસે Kentucky Fried Chicken (KFC) નું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું જેણે એને કરોડોપતિ બનાવી દીધો અને તમે જોઈ શકો છો એમ એના ગયાં પછી પણ હજી એણે ઊભું કરેલું એમ્પાયર આખાં વિશ્વમાં ફેલાયેલું છે...
MORAL of the Story –
શરૂઆત કરવાં માટે કોઈ દિવસ ‘મોડું થઈ ગયું’ એમ વિચારવું નહીં. બધું તમારાં attitude વલણ પર નિર્ભર છે...
તમારામાં પણ કોઈ એવી ખાસીયત હોય જ છે જે તમને સફળ બનાવી જ શકશે... એને જાણવાનો પ્રયત્ન કરો. એ બીજાંથી અલગ જ હશે અને જે દિવસે એ અન્યથી અલગ આવડત લઈને તમે મહેનત ચાલુ કરશો ત્યારે તમને પણ સફળતાની ઊંચાઈ સુધી પહોંચવાં માટે કોઈ નહીં રોકી શકે...
Laxs_Attitude
જ્યાં સુધી તમે successful નથી થતા
ત્યાં સુધી તમારા struggle ની વાતો માં કોઈ ને રસ હોતો નથી.!!

Thursday, October 27, 2016

ધનતેરસ

દીપોત્સવી એટલે જ સહજ આનંદનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ,પ્રસન્નતાનો ઉત્સવ. દીપોત્સવી પર્વ એટલે માત્ર દિવાળીનો તહેવાર નહી. દીપોત્સવી પર્વ તો ઉત્સવોનું સ્નેહ સંમેલન ગણાય.ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ આ પાંચ વર્ષનો પ્રારંભ વાગ્ (વાઘ નહીં) બારસથી શરૃ થાય. કોઈ સ્નેહ સમારોહનો પ્રારંભ ઉદ્ઘોષકથી થાય તેમ દીપ પર્વનો પ્રારંભ વાગબારસથી શરૃ થાય. આપણા ઋષિમૂનિઓ અત્યંત તેજસ્વી અને ઓજસ્વી હતાં. દરેક પર્વની ઉજવણીની ગોઠવણી એવી રીતે કરી કેતેમાંથી આધ્યાત્મિક લાભ મળવા ઉપરાંત સમાજ જીવનનો બોધપાઠ પણ મળે. બીજા અર્થમાં સમૂહ જીવનમાં જીવન જીવવામાં સંદેશો આધ્યાત્મિક ઉજવણી દ્વારા ધર્મભીરૃ કે ધર્મપ્રેમી પ્રજાને મળતો રહે તેવી અદ્ભૂત ગોઠવણી આપણા ઋષિમૂનિઓએ કરી છે. દીપ પર્વ પાછળ પણ આવો જ સંદેશ છૂપાયેલો છે. વાગ્ એટલે કે વાણી. માનવીના જીવનમાં વાણી પવિત્ર બની રહે, મધુર બની રહે, સંયમિત બની રહે તો જીવનના ઘણા ખરા પ્રશ્નો જ ઉપસ્થિત ન થાય. માનવીને જીવવા માટે અર્થ એટલે કે લક્ષ્મીની આવશ્યકતા રહે છે. જીવન એટલે માત્ર લક્ષ્મી એમ ન માનીએ તો પણ લક્ષ્મી વગર જીવવું દુષ્કર જરૃર છે. આજના ભૌતિક જીવનમાં લક્ષ્મી કેન્દ્ર સ્થાને છે. ધનતેરસ એટલે લક્ષ્મીપૂજનનો દિવસ. ભારતીય સંસ્કૃતિમાં લક્ષ્મીને અસ્પર્શીય કે તુચ્છ કે તાજ્ય ગણવામાં નથી આવી. પરંતુ લક્ષ્મીની આવશ્યકતા સ્વીકારીને જેની પાસે નથી, જયાં જરૃર છે ત્યાં દાનનો મહિમા પણ ગાયો છે. પરંતુ આ લક્ષ્મી એટલે સુકૃત લક્ષ્મીના મહિમાનું ગાન છે. વિકૃત લક્ષ્મીનું નહીં. આપણે પત્ની કે વહુને ઘરલક્ષ્મી કહીએ છીએ. ઘણા લક્ષ્મીનેદાસી ગણી જીવવાની વાતો કરે છે. શ્રીસુકૃતમાં લક્ષ્મીને મનપગામિની કહી છે.
લક્ષ્મીને પગ નથી પણ ચંચળ કહી છે. વાસ્તવમાં લક્ષ્મી ચંચળ નથી. લક્ષ્મીવાન માનવીની મનોવૃત્તિ ચંચચ બને છે. વિત્ત શક્તિ છે તેનાથી દેવ પણ બની શકાય અને દાનવ પણ બની શકાય. લક્ષ્મીને ભોગપ્રાપ્તિનું સાધન ગણનારા ગર્તામાં ગબડે છે. વાસ્તવમાં ધન માટેની તરસ એટલે ધનતેરસ નહીં પણ લક્ષ્મીને માતા સ્વરૃપે સ્વીકારો તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાની ભાવના સાથે પૂજન થાય તો લક્ષ્મી ઘરમાં કાયમી વસવાટ કરે છે. વિકૃત માર્ગે વપરાય તેઅલક્ષ્મી, સ્વાર્થમાં વપરાય તે વિત્ત, પરાર્થે વપરાય તે લક્ષ્મી અનેપ્રભુકાર્યમાં વપરાય તે મહાલક્ષ્મી. ધનતેરસમાં એટલે જ મહાલક્ષ્મીનું પૂજન થાય છે. ધન પૂજા તે અભરે ભરાઈ તેટલા નાણાંની આંકાક્ષા પરિપૂર્ણ થાય તે માટેની પૂજા નથી. 
ધનતેરસની તૃપ્તિ માટે નથી પણ લોકકલ્યાણની પ્રભુ ઈચ્છા પૂર્ણ થાય અને પ્રભુ ઈચ્છા પૂર્ણ કરવા માટે પોતાનું જીવન પણ સુખરૃપ વ્યતિત થાય તે માટે કદી ધનનો અભાવ ન સહેવો પડે તે માટે ધનતેરસના દિવસે મહાલક્ષ્મી પૂજા કરવામાં આવે છે. સમાજ જીવનનો સંદેશ એ છે કે ધનને પૂજા કરીને સતત યાદ રાખો કે ધન પૂજ્ય છે. અવળે રસ્તે વપરાતું ધન પતન નોતરી શકે છે. ધન વગર જીવવું શક્ય નથી તે જીવનનો બીજો બોધ દીપ પર્વમાં સ્વીકારાયો છે. પણ પૂજન સાથેનો સંદેશો એમ કહે છે કે જીવન સારી રીતે જીવી શકાય પ્રભુ કાર્ય માટે ખૂટે નહીં તે જરૃરી છે. ધનતેરસ પૂરી કરવા નહી. સંપત્તિ સમાન નીતિથી વાપરો. રીતથી આપો પ્રીતથી આ સામાજીક સંદેશ ધનતેરસ પર્વમાં છૂપાયેલો છે. આવો સંદેશો ઝીલનાર પરિવારમાં લક્ષ્મીનો કાયમી વસવાટ હોય છે. રઘુવંશ તેનું જ્વલંત ઉદાહરણ છે. જીવનમાં મધૂર વાણી અને દ્રવ્યશક્તિ મહત્ત્વની છે. તેમ જીભ રક્ષા માટે ક્રિયા શક્તિ અને સુરક્ષા મહત્ત્વની છે. આ માટે ચૌદશને દિવસે મહાલક્ષ્મીની પૂજાની વિધિ થાય છે.  મહાકાલી પૂજાનો સામાજીક સંદેશ છે કે જીવનનું સુચારું ઢબે રક્ષણ કરો. રોગ, ભોગ કે બાહ્ય તથા કામ, ક્રોધ, મદ, મોહથી જીવનને બચાવો તો દિવાળીએ જીવનમાં પ્રકાશ ઝગમગી ઉઠશે. આ પ્રકાશ જીવનમાં નિરંતર ઝળહળતો રહે તે માટે જ્ઞાન રહેતા સરસ્વતિ એટલે શારદા પૂજનનું આધ્યાત્મિક મહત્ત્વ આલેખવામાં આવ્યું છે. જ્ઞાન વગર મનુષ્ય જીવન તુચ્છ છે. અજ્ઞાનીએ કોઈ ગણકારશે નહીં, માટે જ્ઞાનિ બનો. આજના યુગમાં કદાચ આ વાત વધુ યથાર્થ છે. શારદા પૂજન જ્ઞાનની ઉપાસનાનો અર્થ આપે છે. આમ દીપ પર્વના તમામ મહત્તવના દિવસોએ માત્ર ર્ધાિમક ક્રિયાકાંડ કે વિધિ વિધાન નથી. તે જ રીતે માત્ર આનંદ પ્રમોદના જ પર્વ નથી. તેમાં ચોક્કસ સામાજિક સંદેશા છૂપાયેલા છે. આવો આજે આપણે આ સંદેશાઓને ઓળખીએ અને અપનાવીએ. શરૃઆત ધનતેરસથી કરીએ, ધનની તરસ છીપાવવાની દોટને બદલે ધનતેરસની ઉજવણી કરીએ.

લક્ષ્મીપૂજનની વિધિ 
ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં પૂર્વ કે ઉત્તર બાજુ મુખ રાખી બેસવું. સામે બાજોઠ કે પાટલો મુકવો. પાટલા ઉપર કે બાજઠ ઉપર પીળુ રેશમી વસ્ત્ર પાથરવું. રેશમી વસ્ત્ર ઉપર લક્ષ્મીજી,ગણેશ અને સરસ્વતી ત્રણેયની ભેગી તસવીરવાળો ફોટો (ઉપર મુજબનો)મુકવો. લક્ષ્મીજીનો સિક્કો કે  સિધ્ધ કરેલ સંપૂર્ણ શ્રીયંત્ર મુકવું. ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાની હોવાથી થોડા રૃપિયા કે સોના કે ચાંદીના સિક્કા પૂજા માટે રાખવા. બાજઠ ઉપર ચોખાની ઢગલી કરી અષ્ટદળ(આઠ પાંદડીવાળુ ફૂલ) બનાવવું. તેની ઉપર જળ ભરેલો તાબાનો લોટો મુકવો. તે લોટામાં સવા રૃપિયો રોકડો મુકવો. લોટાને નાળાછડી બાંધવી. તેના ઉપર નાગરવેલના દાંડલીવાળા સાત પાન ફૂલની જેમ(પાનની અણી બહારના ભાગે રહે તે રીતે) ગોઠવવા. દરેક પાન ઉપર કંકુથી ‘શ્રી’લખવું. તેના ઉપર નાળાછડીથી બાંધેલુ પાણેચુ નાળીયેર આખું મુકવું. નાળીયેર ઉપર પણ  કંકુથી શ્રી લખવું અને કંકુનો સાથિયો કરવો. કુંભને ચારે તરફ ચાંદલા કરી ફૂલ ચડાવવા.  એ પછી ત્રણ આચમની લેવી અને મંત્ર બોલવો 
‘ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણય નમઃ, ઓમ માધવાય નમઃ’ 
ત્યાર બાદ ઓમ ગોવિંદાય નમઃ એમ બોલી હાથ ધોવા. તરભાણામાં કે થાળીમાં ત્રણ સોપારી, ગણપતિ તથા રિધ્ધિ અને સિધ્ધિના પ્રતિક તરીકે મુકવી. આ ત્રણેય સોપારીને જળથી સ્નાન કરાવવું, પછી પાંચ વખત પંચામૃતથી સ્નાન કરાવી ફરી શુધ્ધ જળથી સ્નાન કરાવી, નાગરવેલના પાન ઉપર બાજઠ પર મુકવી.ત્રણેય સોપારીનું અબીલ,ગુલાલ,કંકુથી પૂજન કરવું અને નાળાછડી વસ્ત્ર તરીકે અર્પણ કરવી અને એ પછી ગણપતિનો મંત્ર નીચે પ્રમાણે બોલવો. ‘વિધ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,  નાગાનનાય શ્રુતિ યજ્ઞા વિભૂષિતાય, લમ્બોદરાય સકલાય જગતજીતાય, ગૌરીસુતાય ગણનાથ નમોનમોસ્તુતે, લમ્બોદર નમસ્તુભ્યંસતતંમોદકપ્રિય,ર્નિિવધ્નં કુરુમેદેવ સર્વકાર્યાર્થસિધ્ધયૈ’ આટલી વિધિ બાદ તરભાણા કે થાળીમાં લક્ષ્મીજીનો સિક્કો કે સંપૂર્ણ શ્રીયંત્ર મુકી લક્ષ્મીજીનું ધ્યાન ધરવું અને નીચે મુજબ મંત્ર બોલવો.
‘યા દેવી સર્વ ભુતેષુ લક્ષ્મીરૃપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ,નમસ્તસ્યૈ,નમસ્તસ્યૈ નમો નમઃ શ્રી મહાલક્ષ્મયૈ નમઃ આવાહનં સમર્પયામિ’ 
થાળીમાં સોના-ચાંદીના સિક્કાઓ પધરાવવા અને તેને શુધ્ધજળથી સ્નાન કરાવવું. એ પછી પાંચ ચમચી પંચામૃતથી સ્નાન કરાવવું. (દરેક વખતે ઘી, દૂધ, મધ, સાકર, દહીંથી સ્નાન કરાવતા હોય તેવી ભાવના રાખવી.) આ દરમિયાન ‘શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ’ એવો મંત્રજાપ સતત રટતા રહેવું. ત્યારબાદ શુધ્ધજળથી સોના-ચાંદીના સિક્કાઓ સ્વચ્છ કરીને નાગરવેલના બે-ત્રણ પાન ઉપર સિક્કાઓકળશની બાજુમાં સ્થાપિત કરવા. આ સિક્કાઓ ઉપર અબીલ-ગુલાલ અને કંકુ પધરાવવા. લક્ષ્મીજીને લાલ કલરના ફૂલ પસંદ હોય ગુલાબના ફૂલ પધરાવવા. ત્યારબાદ કેળાનો પ્રસાદ ધરાવી થાળીમાં કપૂરની ગોટી પ્રગટાવી આરતી કરવી.(આરતી મનપસંદ ગાઈ શકાય) એ પછી નીચે મુજબના મંત્રનો ઓછામાં ઓછો અગિયાર વખત અને વધુમાં વધુ શક્ય હોય તેટલો સહપરિવાર શ્રધ્ધાપૂર્વક જાપ કરવો. 
ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ.  શ્રીં હ્રીં શ્રી ંઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ 
શ્લોક પૂર્ણ થયે સર્વે પરિવારજનોએ મહાલક્ષ્મીજીને પગે લાગીને કહેવું કે અમારા ઘરમાં શુભ લક્ષ્મી સ્વરૃપે સ્થિર વાસ કરો.

ધન તેરસ, ધેનુ તેરસ 
ભારતવર્ષનાં વૈદિકકાળમાં વ્યક્તિની સંપતિનું મૂલ્ય ત્રણ પ્રકારે થતું હતું. એક જ્ઞાન, ધર્મ અને ભૌતિક સંપતિમાં ગાય. આજે જેટલું કાગળની નોટનું મહત્વ છે એટલું જ મહત્વ ધેનુ અર્થાત ગાયનું પ્રાચીન સમયમાં હતું.સામાન્ય રીતે આપણને એવો પ્રશ્ન થાય કે ગાય માતાને સંપતિના મૂલ્યમાં શા માટે આંકવામાં આવે છે ? તો એના બે સામાન્ય કારણો આવે છે. એ તો સૌને ખબર જ હશે કે,ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનધારી શા માટે કહેવાય છે. ઈન્દ્રનાં અભિમાનનું ખંડન કરવા માટે શ્રી કૃષ્ણએ લીલા કરી. બારેય મેઘખાંગા થતાં ગાયો અને ગૌપાલકોને બચાવવા માટે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. ગાયોના રક્ષણ કરવા બદલ શ્રી કૃષ્ણને ગૌલોકના ઈન્દ્રનું પદ આપવામાં આવ્યું. બીજૂ ગાયોની નિત્ય પૂજા કરવાની પ્રચલિત પરંપરા હતી. આજે એ વિસરાઈ ગઈ છે. ધેનુ તેરસના દિવસે ગાય માતાનું પૂજન પણ અતિ મહાત્મ્ય ધરાવે છે. ધેનુમાં ૩૩ કરોડ દેવતાનો વાસ હોવાથી આમ તો ગૌ સેવા સર્વ ઐશ્વર્યદાતા છે.ધેનુ તેરસના દિવસે ગાય માતાની સાચી પૂજા કરવા સંકલ્પ લેવા જોઈએ. એક તો ખાદ્યપદાર્થ ધરાવતો પ્લાસ્ટિકનો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. જેથી ગાય એને આરોગે નહી. બીજુ, ગૌ માતાની રક્ષા માટે સદા તત્પર રહેવું. ગાયને કતલખાને જતા રોકવા માટે દરેક ગૌપ્રેમીઓએે પ્રયત્નો કરવા જોઈએ. જો આટલું કરવામાંઆવે તો પણ નિત્ય લક્ષ્મીપૂજન સમાન છે. ગૌમુત્ર શ્રેષ્ઠઆયુર્વેદિક ઔષધિ છે. ગાયનું છાણ ખાતર તરીકે ઉપયોગ થાય છે અને એવા પ્રકારની ખેતી શ્રેષ્ઠપરિણામો મળ્યા છે. બળદ ટ્રેક્ટર કરતા વિશેષ ઉપયોગી છે. પંચગવ્ય એટલે કે ગાયનું દૂઘ, ધી, દહી, મૂત્ર અને છાણના પૂજાપાઠ સમયે સેવનથી તમામ પાપો નાશ પામે છે. અખાદ્ય પદાર્થ ખવાઈ ગયો હોય તો એ પાપમાંથી મુક્તિ મળે છે. 

સોનાની ખરીદીનું મહાત્મ્ય
શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે, સોનામાં દેવી લક્ષ્મીનો વાસ છે. શ્રી સુક્તમના પાઠમાં લક્ષ્મીને સુવર્ણમયી કહેવામાં આવી છે. ધનતેરસસોનાની ખરીદી માટે વણલેખાયેલું મુહૂર્ત છે. એટલા માટે સોની બજારમાં આ દિવસે વિશેષ ભીડ જોવા મળે છે. દિવાળી બાદ દેવદિવાળી અને એ દિવસે વિષ્ણુ-વૃંદાના લગ્નબાદ લગ્નસરા રહેતી હોવાથી એના અનુસંધાને પણ ધનતેરસના દિવસે દીકરીને કન્યાદાનમાં દેવા સુવર્ણના આભૂષણોની ખરીદી કરવામાં આવે છે.સોનામાં લક્ષ્મીજીનો વાસ હોવાથી તેને વેચી શકાતું નથી. પ્રાચીનકાળમાં રાજવી સિવાય કોઈ લોકો સોનાના આભુષણો ધારણ કરતા નહીં. માત્ર પૂજાપાઠ કે અન્ય ર્ધાિમકપ્રસંગો માટે સોનાનો ઉપયોગ થતો હતો. ધનતેરસના દિવસે લક્ષ્મીની કામના કરવાનું મહાત્મ્ય છે. અહીં એ વાત પણ ન ભૂલવી જોઈએ કેઅનીતિ-દુરાચારના માર્ગે મળેલી સંપતિ આભાસી છે. એ લક્ષ્મી નથી. નીતિથી મળેલી લક્ષ્મીનું હાથીને અંબાડીએ બેસાડી સ્વાગત કરવું જોઈએ.



સૌને ધનતેરસની શુભેચ્છાઓ!

Wednesday, October 26, 2016

'તસુ ભાર' ધરા માટે...
'સગો ભાઈ' જ્યાં 'સરવાળો' કરે !

ત્યાં હવે 'બિચારી ચકલી'....
શું કરવા 'માળો' કરે ?
*चलो आज फेंकते हैं एक कंकड़,
ख़्यालों के दरिया में,*❣

*कुछ खलबली तो मचे ,एहसास तो हो, के ज़िंदा हैं हम.. ....*
*अलार्म से हम नहीं जागते ~
हमारी जिम्मेदारियां हमें जगाती हैं
*हर इंसान को*
*नमक की तरह होना चाहिये,*
*जो भोजन में रहता है*
*मगर दिखाई नहीं देता*
*और अगर ना हो तो*
*उसकी बहुत कमी महसूस होती है*
એક "પેન" ભુલ કરી શકે છે
પણ એક "પેન્સિલ"ભુલ નથી કરતી...
કેમ...?
કારણ કે
તેની સાથે મીત્ર છે..."રબર"!
જયા સુધી એક સાચો મીત્ર તમારી સાથે છે,
તે તમારી "જીંદગી" ની બધી ભુલો મીટાવી
ને તમને એક સારાે "માનવ" બનાવી દે...
માટે "સાચા"અને"સારા"મીત્ર ને સાથે રાખો.
ટૂંકી વાત:

બાળક ખોવાયાના
સમાચાર નથી....

બચપણ ખોવાયાની વાત છે !
વાત નાની છે પણ તેના અર્થ ખુબ મોટા છે,
આખી જીન્દગી બોજ ઉઠાવ્યો એ ખીલ્લીએ...
અને લોકો વખાણ તસ્વીરના કરે છે.......
ભૂલો સુધારી રિહર્સલ કરીએ
ત્યાં સ્કિપ્ટ બદલાઇ જાય
એનું નામ જીંદગી...
એક શિક્ષકે એક કાગળ પર ભારતનો નકશો દોર્યો પછી તેને અલગ કરી દીધો અને એક વિદ્યાર્થી ને પુછ્યું તુ આને ગોઠવી શકે ?
વિદ્યાર્થીએ એ કાગળ ને ઉધોં કરી દીધો તેમા એક જાહેરાતમાં માણસ નો ફોટો હતો.
વિધાર્થી તે માણસને સરખો કરવા માંડયો પછી શિક્ષકે પૂછ્યું તુ આ શું કરે છે ?
વિદ્યાર્થીયે કહયું માણસ સરખો કરુ છુ,
માણસ સરખો થઈ જશે તો દેશ સરખો થઈ જશે.
આ સ્વાર્થી દુનિયા માં જીવવું હોય તો ઊંઘ માં પણ
પગ હલાવતા રહો
નહિ તો લોકો મરેલા સમજી સળગવામાં પણ વાર નહિ લગાડે...
પંખી માળો ગૂંથે છે,
એ મૂરત નથી જોવડાવતાં,
કે નથી ગૃહશાંતિ કે ગ્રહશાંતિ કરાવતા.
એમના ઘર ભાંગતા નથી,
કારણ કે એ માળા ગૂંથે છે !

એમના છેડા છુટતા નથી, કારણકે એ છેડા બાંધતા જ નથી!
એમનામાં મુક્ત પસંદગી છે.
એમનામાં મુક્ત સ્વીકાર છે.
કોઈ કબૂતર ગૃહત્યાગ કરતું નથી.
કોઈ મરઘો મહાભિનિષ્ક્રમણ આદરતો નથી.
એ જ્યાં છે ત્યાં જ જીવનને આનંદે છે.
એ વિરોધ વગર જ વ્યસ્ત છે,
ને "સ્વ" માં મસ્ત છે.
હસ્તમેળાપ થાય ને હૃદય મેળાપ ન થાય
ત્યાં મકાન કદી ઘર નથી બનતાં !.

- તુષાર શુક્લ
આમ તો ખુશીઓ ઉધાર આપ​વાનો કરોબાર કરુ છુ.*
*પણ કોઇ સમયસર પાછી નથી આપતુ

એટલે નુકસાની મા ચાલુ છુ .*
બહુ સહેલુ છે
કોઇ ને " Hurt" કરી ને "Sorry" કેહવુ...
પણ...
મુશ્કેલી તો ત્યારે પડે છે... સાહેબ...
જ્યારે પોતે ખુદ "Hurt" થયા હોય..
અને કેહવુ પડે કે... " Ya... I Am Fine..."
આખી જીંદગી ધાર કાઢ્યા કરો
તલવારની,
અને છેવટે સોયથી કામ પતે,
એમ પણ બને..
જીંદગી, તું એક એવી કવિતા છે….
કે જેને …
લખ્યા પછી ભૂંસવા માટે,
રબ્બરના વિકલ્પમાં
જાતને ઘસવી પડે !!!
કેટલાક લોકો નું
વિધાતા એ એકલવાયું
એવું લખી નાખ્યું કે

પત્તાં રમતી વખતે પણ
રાણી નથી આવતી.
કેટલાક અફસોસ
એટલા અંગત હોય છે કે
કોઈ ને એમ પણ નથી કહી સકતા કે
મને અફસોસ છે..
1 વિતેલ પળ યાદ આવતા રોવું પડે છે.
જે અમુલ્ય હોય તેને જ ખોવું પડે છે.
વાસ્તવ અને કલ્પના ભલે વિરુધ્ધ હોય ;
તો યે સાકાર કરવા સપનું જોવું પડે છે.
પથ્થર બનવા માટે પણ તાકાત જોઇએ સાહેબ..

હથોડા કેટલાય વાગે જીવનમાં,

પણ...

દર્દ સહી,

મુર્તિ બનવાની ઓકાત જોઇએ.
સપના પણ કેટલા છેતરામણા હોય છે,
એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે,

ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું,
એ બંધ આંખે જ સોહામણા હોય છે.
દુનિયા માં રંગ ઘણા છે,

પણ રંગોળી

કે.....

મેઘધનુષ

થવું હોય તો એક થવુ પડે છે. 🌷
ઉતાર ચઢાવ જીવન ના
એટલા અઘરા રહ્યા,

ડુબ્યો દરિયામાં ને,
હોઠ તરસ્યા રહ્યા..!!
*ધનવાન ની ઘરે બેઠેલો "કાગડો" પણ બધા ને "મોર" લાગે છે*
*અને*
*ગરીબ નો છોકરો ભુખ્યો હોય તો બધા ને "ચોર" લાગે છે*
इज़ाज़त हो तो लिफाफे में रखकर,
कुछ वक़्त भेज दूं ,,
सुना है कुछ लोगों को फुर्सत नहीं है,
अपनों को याद करने की ….......
વિશ્વાસ એની પર કરો જે તમારી ૩ વાતો જાણી શકે
તમારા સ્મિત પાછળ નું દુખ
તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ
તમારા મૌન રહેવા પાછળ નું કારણ.
મુડી સાચી તો તારા સંબંધો છે,
મહેલોની એકલતામાં તો કંઈક ઘુરંઘર રોયા છે,
માટીજ તને જકડી રાખશે
બાકી આરસ પર તો લોકોને મે લપસતા જોયા છે.
લાગણીના ત્રાજવે
તોળી જુઓ
સાવ હળવી યાદમાં
પણ ભાર છે ....
વર્ષો 
સુધી
'ફરીયાદ' 
કરી.
ચુકાદામાં
'ઘડપણ'
આવ્યું!
-
🎯 *_એક કડવી વાસ્તવીકતા_*

અેક કરતા વધુ કાગળ (પેપર્સ)ને એક સાથે જોડી રાખનાર *પીન* જ કાગળને સૌથી વધુ ખુંચતી હોય છે.

એ જ પ્રમાણે પરીવારને પણ એ જ વ્યક્તિ ખુંચતી હોય છે જે પરીવારને જોડીને રાખે છે.

સાહેબ,
કયારેય એ પીન રુપી ઘરના કોઇ સભ્ય *પરીવારની આત્મીયતા* માટે જે કડવા શબ્દો કે વચન કહે તો તેને આનંદ સભર સ્વિકારી લેજો. મનદુ:ખ ન લગાવશો. કારણ કે જે દિવસે તે પીન નીકળી ગઇને સાહેબ તે દિ પરીવારના પત્તાઓને *વેરવિખેર* થતા કોઇ નહી અટકાવી શકે.

Monday, October 24, 2016

દીકરી ને "આણા" મા આપેલી વસ્તુ જીંદગી ભર રહેવાની નથી.
એને ભણતર ને ગણતર નુ "આણુ" આપો જેથી એ એક નહી દસ આણા ખરીદી શકે....
ને હર મહીને પતી કે પુત્ર સામે હાથ લાંબો ના કરવો પડે...!
www.rkdangar.blogspot.com
जीवन को इतना शानदार बनाओ,
कि आपको याद करके किसी निराश व्यक्ति की आखों में भी चमक आ जाए..!!
क्या खूब लिखा हॆ किसी ने,
*गाँव को गाँव्* ही रहने दो साहब ।
*क्यों* शहर बनाने में तुले हुवे हो...

*गांव* में रहोगे तो
*माता-पिता* के नाम से जाने जाओगे ,

*ओर*
*शहर* में रहोगे तो .....
*मकान नंबर* से पहचाने जाओगे ।।
#
દર વખતે હુ, દીવાળી નું કામ એટલાં માટે ઉત્સાહ અને ઉત્કંઠાથી કરુ છું કે ,

ક્યાંક ખોવાય ગયેલાં દિવસો આડા હાથે
મુકાઈ ગયા હોય તો પાછા મળી આવે.
रिश्ते हमेशा "तितली" जैसे होते है
जोर से पकड़ो तो "मर" जाते है
छोड़ दो तो "उड़" जाते हैं
और प्यार से पकड़ो तो उँगलियों पर
अपना "रंग" छोड़ जाते है..
પોતાની જીંદગીમાં બધા
એટલા મશગૂલ થઈ ગયા,

કે કોને ભૂલી ગયા
એ પણ યાદ નથી..!!
કેલેન્ડરની જેમ સંબંધ જીવતા થઇ ગયા છે લોકો,
જરા વિચારીયે ત્યાં તો વાર બદલાય જાય છે.
કહેવુ છે કંઈક પણ શબ્દો નથી મળતા...!!
અંધેરા રસ્તા પર અજવાસ નથી મળતા...!!

જીવવી છે જીંદગી એ દોસ્તો ની સાથે...!!
પણ વિતાવી શકાય એવા બે પળ નથી મળતા...!!
સ્પર્શ કરીને પાણી જયારે વહી જતુ હશે...
ત્યારે એ પથ્થરને પણ કંઈક લાગણી જેવુ તો થતુ જ હશે...
શિખામણ માંથી રસ્તાઓ
મળતા હશે કદાચ ,
પણ
દીશા ઓ તો
ખોવાઈ જવા થી મળે ...
કડવો કહી
અપમાન ના કરો લીમડાનું ,"

જીવન ના અનુભવો તો
*એના કરતાં પણ કડવાં હોય છે...*
પૈસા આવ્યા પછી જ,
માણસો "પ્રેક્ટીકલ" બને છે.

બાકી ત્યાં સુધી તો,
"ફ્લેક્સીબલ" જ હોય છે.
દરેક વ્યકિત જ્યાં આપવાની વાત કરે છે ,
ત્યાં રામાયણ સર્જાય છે,
અને
જ્યારે હડપવાની વાત કરે છે
ત્યારે મહાભારત સર્જાય છે..
જિંદગી ગુજરી ગઈ સાહેબ,
લોકો ને ખુશ કરતાં કરતાં ...
જે ખુશ થયા એ આપણાં ન હતા ...
અને જે આપણાં હતા એ ખુશ ન થયા ...

Monday, October 17, 2016

☄શ્રદ્ધા એટલે

પુરાવાની પહોંચ વગરનો

હદયનો અનુભવ.✍

posted from Bloggeroid

☄ખોટા ને જો ભૂંસી શકો,
તો જ નવું કંઇ લખી શકો.✍

posted from Bloggeroid

*ईश्वर कहते है ....*
*किसी को तकलीफ़ देकर मुझसे* *अपनी ख़ुशी की दुआ मत करना ,*
*लेकिन ...*
*अगर किसी को एक पल की भी ख़ुशी देते हो तो ...*
*अपनी तकलीफ़ की फ़िक्र मत करना !!!*

posted from Bloggeroid

હે પ્રભુ..

સફળતાની સીડી ચડવા જરૂર આપજે..
અને
કદાચ ભાગ્યમાં ના હોય તો વાંધો નહીં..
પરંતું
માણસાઈ નાં પગથીયા ઉતરી નાં જઉં તેવી સદબુદ્ધિ જરૂર આપજે..!

posted from Bloggeroid

*कदर होती है इंसान*
*की जरुरत पड़ने पर ही,*

*बिना जरुरत के तो*
*हीरे भी तिजोरी में रहते है...!!*

posted from Bloggeroid

જીંદગી જ્યારે માયૂસ હોઇ છે

ત્યારે જ 'મહેસુસ' થાઈ છે.

posted from Bloggeroid

*શંકાનો નકશો લઇને*
*શ્રદ્ધા સુધી જવું છે,,,*
*પગમાં પાપ ની ધુળ છે*
*ને "સ્વર્ગ " સુધી જવુ છે.* 🌴 🌴

posted from Bloggeroid

વાત ટૂંકી ને ટચ છે
લાગણીઓ લાંબી લચ છે
સુખ-દુઃખ બંને છેડા અને
જિંદગી વચોવચ્ચ છે..........
🙏🏻💐

posted from Bloggeroid

*એને ખૂંચે છે મારું અજવાળું, જે મળે છે મને સ્વજન થઈ ને,*


*જોઈને મારા હાથમાં દીવો, લોકો તૂટી પડ્યા પવન થઈ ને..!*

posted from Bloggeroid

ચિહ્નો કોઈ વિરામનાં
એમાં મળ્યા નહી,

કોણે લખી આ જીંદગીને
વ્યાકરણ વિના...!!!

posted from Bloggeroid

મેં રંગ સત્ય ના પૂર્યા તો ચિત્ર ઝાંખું થયું
પૂર્યો જો દંભ તો તસ્વીર ને ઉઠાવ મળ્યો..."

posted from Bloggeroid

*मिट्टी के घरों में लोग *
*मेरी ख़िदमत में खड़े थे..*

*औकात में तो थे छोटे.. *
*मगर इंसानियत में बड़े थे.*

posted from Bloggeroid

મતલબ ની વાત સહુ સમજે...

વાત નો મતલબ કોઈ ન સમજે...

posted from Bloggeroid

*'ઈચ્છિત' પળ ની શોધ માં...*

*જો જો-*

*વિતાવેલી 'ગમતી' ક્ષણ ખોવાઈ ન જાય ...*

posted from Bloggeroid

વાહ રે ! કુદરત........
મંગળસૂત્ર
ખેંચનારને ૩ વર્ષની કેદ..
ને, પહેરાવનારને આજીવન..


😂😂😂😂

posted from Bloggeroid

"વાત નાની છે પણ તેના અર્થ ખુબ મોટા છે,


આખી જીન્દગી બોજ ઉઠાવ્યો એ ખીલ્લીએ...

અને લોકો વખાણ તસ્વીરના કરે છે...

posted from Bloggeroid

તેં એક સરખા બનાવ્યાને...
એ જ તારી ભૂલ ભગવાન,
જેનામાં માણસાઇ નથી તે પણ
હૂબહૂ માણસ જ લાગે છે...!

posted from Bloggeroid

તકદીર સાથે લડ્વામ મજા આવે છે
મિત્રો,
ઍ મને જીતવા નથી દેતી,
અને,
હાર તો હૂ સ્વીકરુ નહી.!!

ઇમાનદારી એક ખુબ મોંઘો શોખ છે, જેને પુરો કરવો બધાં માણસોની હેસિયત નથી....

🌱

posted from Bloggeroid

*શબ્દોને શીખવું છું , થોડાં સીધા રહો,*

*માણસની જેમ મરોડદાર થવું બહુ સારું નથી …*

📝

posted from Bloggeroid

એક અઠવાડીયામાં સાત વાર હોય છે,
સોમવાર, મંગળવાર, બુધવાર,
ગુરુવાર, શુક્રવાર, શનિવાર
અને રવિવાર
પરંતુ આઠમો વાર
નસીબ વાલાઓ પાસે હોય છે,
એ છે - 'પરિવાર'

posted from Bloggeroid

जिंदगी आसान नहीं होती,
इसे आसान बनाना पड़ता है.....

..कुछ 'अंदाज' से,



कुछ



'नजर अंदाज 'से!! l

posted from Bloggeroid

ये दुनिया अक्सर उन्हें सस्ते में लूट लेती है..

खुद की क़ीमत का जिन्हें अंदाजा नहीं होता..

posted from Bloggeroid

જિંદગી ના કેટલા રંગ બદલાય
આ રંગ બદલતી દુનિયામાં
કહે છેકે દર અઢાર વર્ષે પાળી
બદલાય વધતી ઉંમરની સાથે
યોજના જન્મ ની સાથેજ આવેછે તકદીર નસીબ શોધવાનુંજ નથી
બધુજ ઘડતર ઘડાયેલુંજ હોય
બસ તમારા અઢાર વર્ષના કર્મફળ કેવા રહ્યા
નવા આવનારા અઢાર વર્ષ કેવા વીતશે
આતો પ્રભુએ રચેલી બનાવેલી ઘડેલી લીલા છે
ના બદલી શકો તમે ના બદલી શકે ખુદ પ્રભુ ના વિધિના લેખક વિધાતા

posted from Bloggeroid

અત્તર થી કપડા મહેકાવવા એ કોઈ મોટી વાત નથી....,
મજા તો ત્યારે આવે
સાહેબ .....
જ્યારે સુગંધ તમારા કીરદાર માંથી આવે..

posted from Bloggeroid

Sunday, October 16, 2016

જયારે " દુ:ખ " અને " કડવી વાણી " મીઠી લાગવા લાગે ને ત્યારે સમજી જાવુ કે
તમને આ દુનીયા મા જીંદગી જીવતા આવડી ગયુ છે.

posted from Bloggeroid

..જીવન નીકળતૂ જાય છે..

આંખ ખુલી ને આળસ મરઙવામા
પુજા-પાઠ ને નાહવા ધોવા મા..
દીવસભરની ચિંતા કરવામા
ચા ઠંઙી થઈ જાય છે
..જીવન નીકળતૂ જાય છે..

ઓફિસની ઉલ્ઝનોમા
પેન્ઙીઞ પઙેલ કામોમા
તારા મારાની હોઙમા
રૂપીયા કમાવવાની દોઙમા
સાચૂ-ખોટુ કરવામા
ટીફીન ભરેલ રહી જાય છે
..જીવન નીકળતૂ જાય છે..

મેળવ્યૂ એ ભૂલી જઈ..
ન મલ્યુ એની બળતરા થાય છે
હાય-હોય ની બળતરામા
સંધ્યા થઈ જાય છે
ઉગેલો સૂરજ પણ અસ્ત થઈ જાય છે
.. જીવન નીકળતૂ જાય છે..

તારા-ચંદ્ર ખુલ્લા આકાશ મા
ઠંડો પવન લહેરાય છે
તો પણ દીલમા કોઈના
કયાં ઠંડક થાય છે?
અધુરા સપનાઓ સાથે
આંખ બંધ થાય છે
..જીવન નીકળતૂ જાય છે..

ચાલો સૌ દીલથી જીવી લઈએ
..જીવન નીકળતૂ જાય છે..♥

posted from Bloggeroid

મૈ પૂછ્યું જિંદગી ને કે*
*તું આટલી અઘરી કેમ છે*
*તો તે કહે કે*
*લોકો સહેલી વસ્તુ ની કદર નથી કરતાં*

posted from Bloggeroid

વહેમ છે સમંદરને કે એની ગહેરાઈથી સહુ ડરે છે.....

બાકી એક ટીપું તેલ પણ એની સપાટી પર જ તરે છે.....

posted from Bloggeroid

કોઈ આપણી સાથે અચાનક સબંધ કાપી નાખે..
ત્યારે ચોક્કસ થોડુ આત્મનિરીક્ષણ કરી લેવુ...
કે ક્યાંક એ કાપવા માટે ની કાતર આપણે જ તો નથી આપીને?...

posted from Bloggeroid

*✍🏻वक्त से लड़कर*
*जो नसीब बदल दे !!*
*इन्सान वही जो*
*अपनी तक़दीर बदल दे !!*
*कल क्या होगा*
*कभी मत सोचो !!*
*क्या पता कल वक्त खुद*
*अपनी तस्वीर बदल दे !!*

posted from Bloggeroid

સાબુ એટલે જ મેલો થતો નથી...
કારણ કે ,
બીજા ને ઊજળા રાખવા માટે પોતે પોતા ની જાત ઘસી નાખે છે...!!!

posted from Bloggeroid

જીંદગીમાં એવું કશુજ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીએ, હકીકતમાં આપણે કશુંક જુદુંજ કરવાનું વિચારવા ની હિંમત નથી કરી શકતા.

posted from Bloggeroid

જીવન ભર પ્રભુ પાસે માંગવા જેવી બે વાત
એક કે ભુલ સુધારવા માટે 'ભેજુ' આપો અને
બિજુ એ કે ભુલ સ્વિકારવા 'કલેજૂ' આપો.

posted from Bloggeroid

અરીસા ને જુઠ્ઠા સાબિત કરવાં
હવે કેમેરા પાછળ પડ્યા છે.....
બાકી દોસ્ત .....
કોઈ નાં અંતર માં ઝાંખવુ એને સાચી સેલ્ફી કહેવાય...!!!!

posted from Bloggeroid

​હુ છુ ને તારી સાથે......
કેટલુ સુંદર વાકય છે!!
કોઇ આટલુ કહી દે તો પણ
જિંદગી જીવવા માટે કાફી છે.
નમીએ,​ ખમીએ,​ એક બીજા ને ગમીએ,​
અને સુખ-દુઃખમાં એક બીજાને કહીએ,​
તમે ફિકર ના કરો અમે છીએ આજે એક નવો જ સંકલ્પ લઈએ,​
એક-બીજાના પુરક બનીએ,
ચાલો થોડું​ માણસ-માણસ રમીએ!!​

posted from Bloggeroid

જીવનનું કામકાજ થોડુ ઘણુ ટ્રાફિક સિગ્નલ જેવું છે....
જેને લેફ્ટ જવું છે,તેને સડસડાટ જવાશે...
જેને રાઈટ જવું છે,તેને તકલીફ તો રહેવાની જ...

posted from Bloggeroid

અભિમાન વગર ની વાણી,

હેતુ વગર નો પ્રેમ,

અપેક્ષા વગર ની કાળજી,

અને
સ્વાર્થ વગર ની પ્રાર્થના,

એજ સાચો સબંધ છે ।

posted from Bloggeroid

અભિમાન વગર ની વાણી,

હેતુ વગર નો પ્રેમ,

અપેક્ષા વગર ની કાળજી,

અને
સ્વાર્થ વગર ની પ્રાર્થના,

એજ સાચો સબંધ છે ।

posted from Bloggeroid

माणस *वेचाय* छे साहेब
केटलो *मोघो* छे के केटलो *सस्तो*
ऐनी किमत
तेनी *मजबूरी* उपर थी नक्की थाय छे....

posted from Bloggeroid

ભૂખ તો ...
સંબંધોને
પણ..
લાગે છે !!

બસ,
લાગણીઓ..
સ્વાદિષ્ટ હોવી જોઈએ.....!

posted from Bloggeroid

साथ रह कर जो छल करें, उससे बड़ा कोई " शत्रु " नहीं हो सक्ता ...
और,
हमारे मुंह पर हमारी बुराइयां बता दे, उससे बड़ा कोई " कल्याण-मित्र " हो नहीं सक्ता ।

याद रहें,
साफ-साफ बोलनेवाला " कड़वा " जरुर होता है, पर, " धोखेबाज़ " हर्गिज़ नहीं ।

posted from Bloggeroid

समाज मा माणसो नी *छत* छे
पण
माणसाइ नी भारे *अछत* छे

-आपका जीवन मंगलमय हो

posted from Bloggeroid

Saturday, October 15, 2016

*"आनंद" एक "आभास" है*
*जिसे हर कोई ढूंढ रहा है...*

*"दु:ख" एक "अनुभव" है*
*जो आज हर एक के पास है...*

*फिर भी जिंदगी में वही "कामयाब" है*
*जिसको खुद पर "विश्वास" हे..!!*

posted from Bloggeroid

મળેલા સમય ને જ યોગ્ય બનાવો સાહેબ_

યોગ્ય સમય ગોતવા નીકળ્યા તો જીંદગી ટૂંકી પડશે_

posted from Bloggeroid

સંબંધોમાં કયારેય સ્ટેચ્યૂની રમત ના રમવી....

કારણ કે....

ફ્રીઝ થયેલી લાગણીઓ ફરી કયારેય ધબકતી નથી

posted from Bloggeroid

સારા માણસો સાથે સારા બનો​
​પણ​
​ખરાબની સાથે ખરાબ નહિં​
​કારણ કે​
​હીરાથી હીરો ધસી શકાય​
​પણ​
​કાદવથી કાદવ સાફ કરી શકાય નહિં​

posted from Bloggeroid

Thursday, October 13, 2016

ગાયબ છે અંદર વાળો માણસ
જીવે છે ફકત આજે
અવસર વાળો માણસ ..!!

posted from Bloggeroid

ડૂબતી મારી નાવને જોઇ ઘણા હસ્યા,
હસનારા તો એ જ હતાં,
જે બેસી મારી નાવમાં સામે કિનારે પહોંચ્યા...❣

posted from Bloggeroid

*"હું"*
ની ભૂખ,
આખ્ખે આખ્ખું
*"આપણે"*
ચરી ગઇ,

એકાંત અને એકલતા
વચ્ચેનો ભેદ શોધવામાં,
જીંદગી સરી ગઇ...!!
🍀

posted from Bloggeroid

💙💕
અઢી અક્ષરનો પ્રેમ
બત્રીસ કોઠે દીવા પ્રગટાવે...
પણ અઢી અક્ષરનો વ્હેમ
સૂરજને પણ ઠારી નાખે..🍂
💙💕

છાંયડાની ખોજમાં
આ જિંદગી કાઢી નાખી..
રોજ નમતી ડાળને
કારણ વિના વાઢી નાખી..!🍂

કોઈની લાગણી કે આત્મા દુભાવતા પહેલા
એક વાત યાદ રાખજો,
કરેલા કર્મોના ફળ
ભોગવ્યા વગર ભગવાન પણ જીવ નથી લેતા !!
💙💕

રૂપથી અંજાયો નથી,
સ્નેહ થી ભીંજાયો છું…
તું ક્હે પીછો છોડ,
કેમ કહું પડછાયો છું..🍂

પથ્થરો પોલા હશે
કોને ખબર ..??
લોકો પણ કેવા હશે
કોને ખબર ..?
મૃત્યુ સત્ય બની આવી જશે
લોકો તો રડશે ..
પણ આંસુ કોના સાચા હશે કોને ખબર.🙏

જીવાડે પ્રેમ થી એવું ક્યાં
કોઈ મળે છે બેફામ
મતલબ હોય તો લોકો
મરવા પણ નથી દેતા
- બેફામ
💚💕

નકી એના ચણતર માં
આંશુ રેડાયા હશે ....

બાકી હરખ નું મકાન
આટલું પાકું નાં હોય ...🍂
💜💕

કડવી ગોળીને
ગળવાની હોય
ચગળવાની ન હોય,
વેદનાને તો
વીસરવાની હોય
વાગોળવાની ન હોય..!🍂
💜💕

કહી દો મોતને કે
ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી
જિંદગી જીવી રહ્યો છું...🍂
💙💕

શબ્દોના તીર ચાલતા હોઈ
અને તે લાગી જાય તો સમજવું અભિમાન ની હાજરી છે...🍂

" પાસબુક અને શ્વાસબુક -
બંને ખાલી થાય ત્યારે
ભરવી પડે છે.
પાસબુકને બેલેન્સથી
અને શ્વાસબુકને સત્કર્મોથી.
🌞🌞🌞

posted from Bloggeroid

વિશ્ર્વાસ બધા પર ન કરો
કેમકે
સાકર અને મીઠાનો રંગ
એક જ હોય છે..! !

posted from Bloggeroid

હસ્તરેખામાં એવું તો શું ખાનગી હશે ?

જન્મેલું બાળક પણ મૂઠી વાળેલી રાખતું હશે ?

posted from Bloggeroid

સફળ વ્યક્તિ ના હોઠ પર બે ચીજ હંમેશા રહેતી હોય છે,

*મૌન* અને *સ્મિત*

*મૌન* સમસ્યાઓ ટાળવા માટે અને *સ્મિત* સમસ્યાઓ ઉકેલવા માટે...

posted from Bloggeroid

મન થાય ને, ત્યારે "મરજી" મુજબ જીવી જ લેવું ,
સાહેબ કેમ કે,
"સમય" ફરી થી,
એજ "સમય" કોઈ ને નથી આપતો..

posted from Bloggeroid

ચોપડીના દાખલા ખોટા પડે તો પો'ચી વળાય

સાહેબ,

ગણિત લાગણીનું ખોટું પડે ત્યારે જિંદગી ગોટાળે ચડે....

posted from Bloggeroid

મને એવી કયાં ખબર હતી કે "સુખ અને ઉંમરને" બનતું નથી ,

પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો,
પણ
ઉંમર રીસાઇને ચાલી ગઇ ...




માણસ વેચાય છે...
સાહેબ...
કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?
એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે...





અદભુત છે ને. .....
"દિવસ" બદલાય છે

ને એ પણ
"અડધી રાતે"....





જીંદગી છે અઘરી,પણ છેવટે ટેવાઈ જવાય છે,શનિવાર અને સોમવારની વચ્ચે થોડું જીવાઈ જાય છે.






એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર ......,ગોપીઓ પણ નહિ આવે રાસ વગર .......,જગત માં બનવું છે બધા ને રામ ....પણ ... વનવાસ વગર .......






'એક ધડાકે તોડી દેવુ સહેલુ છે સગપણ. 💔

કેમ કરી ભૂલાવી દેશો- આખેઆખો જણ ??'✍✍






એક જગ્યાએ સરસ વાક્ય
લખ્યું હતું...સાહેબ

"જો દુનિયામાં છોડવા જેવું
કંઈ હોય, તો પોતાને ઊંચા
દેખાડવાનું છોડી દો..!!!"





"ટૂંકી વાત"

આંખો બંધ થાય તે પહેલા "ઉઘડી" જાય તો આખો જન્મારો સુધરી જાય.

🌞 "






શબ્દોને શીખવું છું , થોડાં સીધા રહો,

માણસની જેમ મરોડદાર થવું બહુ સારું નથી …





હ્રદયના ટુકડા મજબુર કરે છે કલમ ચલાવવા માટે સાહેબ....* 💔
*બાકી...હકીકત માં કોઈ પોતાનું દુખ લખીને ખુશ નથી હોતું* 🌹!.......






💞એકલા થયા જીવન મા
તો ખબર પડી...

ઘણા કલાકો હોય છે
એક દિવસ મા...💗






બાવળ ને પણ
એ ક્ષણ ગમી હશે,
જ્યારે કોઇ વેલ
તેની તરફ નમી હશે...






આ હથેળીમાં એની “હથેળી”નું હોવું,

એ પણ આ હથેળીમાંની જ “ વાત ” છે







"કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે."

લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી...!

લોકો વારંવાર કહેતા હોય છે કે *'જીવતા રહેશું તો ફરી મળીશું'*
પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યુછે કે
*'મળતા રહેશો તો જીવતા રહેશું.'

posted from Bloggeroid

મને તો ફક્ત વિશ્વાસ કરતાં આવડે,
બાકી તો બધું આ દુનિયા જ શીખવાડે.
------------------
ડર એ નથી કે..... કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે....
ડર તો એનો છે કે..... લોકો હસ્તાં હસ્તાં....
બોલવાનું બંધ કરી નાંખે છે......
--------------------
ક્યારેક તો થાય કે, કોની સામે હસું ?? બધાય અંદરથી તો રડે છે....
ને વળી થાય કે કોની પાસે રડું ??? બધાય બહારથી તો હસે જ છે....
--------------------
ઝીંદગીના સફર માં માત્ર એટલું જ શીખ્યો છું,
સાથ કોઈક-કોઈક જ આપે છે
પણ ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે
--------------------
અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે...
પરંતુ
સંજોગો ને અનુકૂળ બનાવી ને જીવતો માણસ વધુ સુખી હોય છે...

------------------

"કોઇ ના સમય ઉપર હસવા ની હીંમત ના કરતા..
.સમય ચેહરો યાદ રાખે છે"….

posted from Bloggeroid

પ્રેમ આપવો હોય તો આપો....
બાકી ઉપકાર નથી જોઈતો,

દિલથી આપો એટલે બહુ થઇ ગયું....
લેખિત કરાર નથી જોઈતો.

જીવન બહુ સરળ જોઈએ....
મોટો કારભાર નથી જોઈતો

કોઈ અમને સમજે એટલે બસ....
કોઈ ખોટો પ્રચાર નથી જોઈતો.

એકાદ પ્રેમાળ માણસ પણ ચાલે....
આખો પરિવાર નથી જોઈતો.

નાનું અમથું ઘર ચાલે....
બહુ મોટો વિસ્તાર નથી જોઈતો,

ચોખ્ખા દિલનો કોઈ ગરીબ ચાલે....
લુચ્ચો માલદાર નથી જોઈતો.

મ્હો પર બોલતો મિત્ર ચાલે....
પાછળથી ચુગલી કરનાર નથી જોઈતો,

ચાર પાચ આત્મીય દોસ્ત ચાલે....
આખો દરબાર નથી જોઈતો.

રોગ ભરેલું શરીર ચાલે....
મનનો કોઈ વિકાર નથી જોઈતો.

જે કહેવું હોય એ સ્પષ્ટ કહો....
એકેય શબ્દ અધ્યાહાર નથી જોઈતો.

કવિતા ફોર્વડ ન કરો તો કઈ નહિ....
પણ ગમ્યા નો ઢોંગ નથી જોઈતો.!!!!

posted from Bloggeroid

એક ગુજરાતી શાયરે
ખુબ સરસ લખ્યુ છેકે.....

"નથી ગમતુ ઘણુ ::
પણ કંઈક તો એવુ ગમે છે....

કે બસ એનેજ કારણે,,
આ 'ધરતી' ઉપર રહેવુ ગમે
છે.......💕💕

posted from Bloggeroid

संसार में केवल मनुष्य ही ऐसा एकमात्र प्राणी है
जिसे ईश्वर ने हंसने का गुण दिया है, इसे खोईए मत.

“बिखरने दो होंठों पे हंसी के फुहारों को
दोस्तों,
प्यार से बात कर लेने से जायदाद कम नहीं होती है

इन्सान तो हर घर में पैदा होते हैं....!!
बस इंसानियत कहीं-कहीं जन्म लेती है....!

posted from Bloggeroid

આપણે જરૂરી કામ હોય ત્યારે કોઈ નો સંપર્ક કરીયે એને ઓળખાણ કેહવાય,...

પરંતુ

આપણને કઈ જ કામ ના હોય છતાં સંપર્ક રાખવાનું મન થાય,
તેને સંબંધ કેહવાય.

posted from Bloggeroid

તમારો વજન ના પડે

ત્યાં ભાર નો મુકવો..!

posted from Bloggeroid

"હૈયા ની હાટડી મા હેત વેચવા બેઠો છુ.
વગર દામે લઈ જાઓ હુ વહાલ વહેચવા બેઠો છુ"
"ના રાજ જોઈએ,
ના તાજ જોઈએ,
માણસ ને માણસ સાથે શોભે, એવો મિજાજ જોઈએ...."
''બંધ આંખે હુ ચાલતો નથી,
સંબંધો વિશે હુ કઈ જાણતો નથી,
હસીને લોકો ને મળવુ એ મારો શોખ છે,
મળ્યા પછી કોઈ મને ભુલી જાય તે વાતમા હુ માનતો નથી.

posted from Bloggeroid

Monday, October 10, 2016

*અમે તો રહ્યાં હથેળીના માણહ,*
ટેરવેથી મળવાનું નહીં ફાવે.

*ભીની આંખે ભેટી લેશું,*
અમને સાવ ઠાલું મરકવું નહીં ફાવે.

*ખુલ્લા દિલે ખખડાવી દેશું,*
બાકી રૂસણાં -મનામણાં નહીં ફાવે.

*હકથી લેશું દુઃખડાં દોસ્તનાં,*
એમાં પાછળ રહેવાનું નહીં ફાવે.

*સાથે રહીને સુખ વહેંચશું,*
એક્લતાનું સ્વર્ગ સાલું નહીં ફાવે,

*મૈત્રીની મહેક સહજ ફેલાવશું,*
*વચન -વાયદા નહીં ફાવે...*

posted from Bloggeroid

હે મા...
આજે એટલું વિનવું કે...
સફળતાની સીડી ચડવા જરૂર આપજે..
પરંતું
માણસાઈ નાં પગથીયા ઉતરી નાં જઉં તેવી સદબુદ્ધિ પણ જરૂર આપજે..!

posted from Bloggeroid

Sunday, October 9, 2016

*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?*

*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?*

નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી *‘જય આદ્યાશક્તિ મા…’*નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે … નાના નાના ભૂલકાં પણ આ આરતીનું ગાન કરે છે. નાના ભૂલકાંઓ પણ વડીલોનું જોઈને આરતી કાલીઘેલી ભાષામાં ગાય છે. મારી કોલેજમાં અને પડોશમાં આ અંગે પૂછતા માલૂમ પડયું કે, આરતીમાં વપરાયેલ શબ્દો કે શબ્દસમૂહોના અર્થની બધાં લોકોને જાણકારી નથી. આ બાબતે જ આ લેખ લખવાની પ્રેરણા મળી કે, સર્વત્ર ગુજરાત, ભારત અને વિદેશમાં ગવાતી આ આરતીનું રસદર્શન નહીં પણ અર્થઘટન ભાવિકો સુધી પહોંચાડવું. જેથી હવે પછી તેઓ જ્યારે આરતીનું ગાન કરશે ત્યારે તેમનામાં શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે.

માતાજીની આ આરતી *‘જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે.* તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે, અર્થ એનો એ જ જોવા મળે છે. આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે.

*પ્રથમ પંક્તિ* ‘જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાં’ એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો.

*બીજી પંક્તિ* ‘દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા’ બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.

*ત્રીજી પંક્તિ* ‘તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણીમાં’ ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.

*ચોથી પંક્તિ* ‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં’ એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે.

*પાંચમી પંક્તિ* ‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં’ અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચેયતાએ કેટલીક છૂટ લીધી છે. હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સર્પ્તિષ જોઈએ અને ગુણ પાંચ નહીં ત્રણ છે. સત્વ, રજસ અને તમસ. હે મા, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો.

*છઠ્ઠી પંક્તિ* ‘ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે મા’ મહિષાસુર રાક્ષસને મારનારી મા તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.

*‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા’* સાતે પાતાળમાં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયંસંધ્યા આપ છો. પાંચ માતાના સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો.

*આઠમી પંક્તિ* ‘અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો મા’ (દૈત્યોને હણનારી મહાકાલી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાલી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે.

*‘નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હરબ્રહ્મા’* નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.

*દસમી પંક્તિ* ‘દસમી દસ અવતાર વિજ્યાદસમી’, રામે રામ રમાડયાં, રાવણ રોળ્યો મા’ દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે. હે મા, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.

આગળની પંક્તિ *‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા’* નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે , શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.

*બારમી પંક્તિ* ‘બારસે બાળારૂપ, બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ મા’ બહુચર મા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તારા સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.

*‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણતારાં ગાતાં’* હે મા, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. (તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજેલ છે જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં) જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે.

*‘ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા’ ભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા’* શક્તિનું ચૌદમું સ્વરૂપ મા ચામુંડાનું છે. એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર મા, અમને થોડાં ભક્તિભાવ અને ચતુરાઈ આપો.

*’પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા મા, વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં, ગાયે શુભ કવિતા.'* પૂનમ એટલે પૂર્ણત. ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરૂણા ધારીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.

*‘ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી’* અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે મા, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.

*અંતિમ પંક્તિ* ‘શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત થાશે, હર કૈલાસ જાશે, મા અંબા દુઃખ હરશે’ આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે અને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે, સર્વનું સુખ દુઃખ હરશે’ આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સ્વર્ગનું સુખ મળશે. શિવપાર્વતિના ચરણમાં-કૈલાસમાં સ્થાન મળશે એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે.

posted from Bloggeroid

*શબ્દો* તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે
તેમને *છંછેડવા*
*છેતરવા*
*છાવરવા*
*છુપાવવા* કે
*છલકાવવા*
એ નક્કી આપણે કરવાનું.

posted from Bloggeroid

जीवन में किसी के दोस्त बनो तो शक्कर की तरह बनों.

एक बहुत बड़ा सरोवर था। उसके तट पर मोर रहता था, और वहीं पास एक मोरनी भी रहती थी।
एक दिन मोर ने मोरनी से प्रस्ताव रखा कि- “हम तुम विवाह कर लें, तो कैसा अच्छा रहे?”

मोरनी ने पूछा- “तुम्हारे मित्र कितने है? ” मोर ने कहा उसका कोई मित्र नहीं है। तो मोरनी ने विवाह से इनकार कर दिया।

मोर सोचने लगा सुखपूर्वक रहने के लिए मित्र बनाना भी आवश्यक है। उसने एक सिंह से.., एक कछुए से.., और सिंह के लिए शिकार का पता लगाने वाली टिटहरी से.., दोस्ती कर लीं।

जब उसने यह समाचार मोरनी को सुनाया, तो वह तुरंत विवाह के लिए तैयार हो गई। पेड़ पर घोंसला बनाया और उसमें अंडे दिए, और भी कितने ही पक्षी उस पेड़ पर रहते थे।

एक दिन शिकारी आए। दिन भर कहीं शिकार न मिला तो वे उसी पेड़ की छाया में ठहर गए और सोचने लगे, पेड़ पर चढ़कर अंडे- बच्चों से भूख बुझाई जाए। मोर दंपत्ति को भारी चिंता हुई, मोर मित्रों के पास सहायता के लिए दौड़ा। बस फिर क्या था.., टिटहरी ने जोर – जोर से चिल्लाना शुरू किया। सिंह समझ गया, कोई शिकार है। वह उसी पेड़ के नीचे चला.., जहाँ शिकारी बैठे थे। इतने में कछुआ भी पानी से निकलकर बाहर आ गया। सिंह से डरकर भागते हुए शिकारियों ने कछुए को ले चलने की बात सोची। जैसे ही हाथ बढ़ाया कछुआ पानी में खिसक गया। शिकारियों के पैर दलदल में फँस गए। इतने में सिंह आ पहुँचा और उन्हें ठिकाने लगा दिया।

मोरनी ने कहा- “मैंने विवाह से पूर्व मित्रों की संख्या पूछी थी, सो बात काम की निकली न, यदि मित्र न होते, तो आज हम सबकी खैर न थी।”
मित्रता सभी रिश्तों में अनोखा और आदर्श रिश्ता होता है। और मित्र किसी भी व्यक्ति की अनमोल पूँजी होते है। अगर गिलास दुध से भरा हुआ है तो आप उसमे और दुध नहीं डाल सकते। लेकिन आप उसमे शक्कर डाले। शक्कर अपनी जगह बना लेती है और अपना होने का अहसास दिलाती है।



जीवन में किसी के दोस्त बनो तो शक्कर की तरह बनों.

posted from Bloggeroid

👉 *જયારે સમય સારો હોય*
*ત્યારે ભુલ ને પણ*
*હસી કાઢવામાં આવે છે,*
*પરંતુ*
*જયારે સમય ખરાબ હોય*
*ત્યારે તમારા હાસ્ય માંથી*
*પણ ભુલ કાઢવામાં આવે છે.*

posted from Bloggeroid

हर किसी के अन्दर अपनी
"*ताकत*"और अपनी "*कमज़ोरी*" होती है
"*मछली*" जंगल मे नही दौड़ सकती और "*शेर*" पानी मे राजा नही बन सकता !
इसलिए "*अहमियत*" सभी को देनी चाहिये....!

posted from Bloggeroid

Saturday, October 8, 2016

*जो दूसरों को इज़्ज़त देता है असल में वो खुद इज़्ज़तदार है...*

*क्योंकि*

*इंसान दूसरों को वही कुछ देता है जो उसके पास होता है...*

posted from Bloggeroid

" જો કોઇ તમારુ દિલ ❤ દુભવે તો ખોટુ લગાડતા નહી "
" પ્રકૃતિ નો નિયમ છે કે જે ઝાડ 🌳🌳 પર વધારે મીઠા ફળ હોય...,
👉 તેને જ પત્થર વધારે ખાવા પડે છે...!!"

posted from Bloggeroid

*_प्लेट में खाना छोड़ने से पहले रतन टाटा का ये संदेश ज़रूर पढ़ें!_*

*_दुनिया के जाने-माने industrialist Ratan Tata ने अपनी एक Tweet के माध्यम से एक बहुत ही inspirational incident share किया था। आज मैं उसी ट्वीट का हिंदी अनुवाद आपसे शेयर कर रहा हूँ :_*

_पैसा आपका है लेकिन संसाधन समाज के हैं!_

_जर्मनी एक highly industrialized देश है। ऐसे देश में, बहुत से लोग सोचेंगे कि वहां के लोग बड़ी luxurious लाइफ जीते होंगे।_

_जब हम हैम्बर्ग पहुंचे, मेरे कलीग्स एक रेस्टोरेंट में घुस गए, हमने देखा कि बहुत से टेबल खाली थे। वहां एक टेबल था जहाँ एक यंग कपल खाना खा रहा था। टेबल पर बस दो dishes और beer की दो bottles थीं। मैं सोच रहा था कि क्या ऐसा सिंपल खाना रोमांटिक हो सकता है, और क्या वो लड़की इस कंजूस लड़के को छोड़ेगी!_

_एक दूसरी टेबल पर कुछ बूढी औरतें भी थीं। जब कोई डिश सर्व की जाती तो वेटर सभी लोगों की प्लेट में खाना निकाल देता, और वो औरतें प्लेट में मौजूद खाने को पूरी तरह से ख़तम कर देतीं।_

_चूँकि हम भूखे थे तो हमारे लोकल कलीग ने हमारे लिए काफी कुछ आर्डर कर दिया। जब हमने खाना ख़तम किया तो भी लगभग एक-तिहाई खाना टेबल पर बचा हुआ था।_

_जब हम restaurant से निकल रहे थे, तो उन बूढी औरतों ने हमसे अंग्रेजी में बात की, हम समझ गए कि वे हमारे इतना अधिक खाना waste करने से नाराज़ थीं।_

_” हमने अपने खाने के पैसे चुका दिए हैं, हम कितना खाना छोड़ते हैं इससे आपका कोई लेना-देना नहीं है।”, मेरा कलीग उन बूढी औरतों से बोला। वे औरतें बहुत गुस्से में आ गयीं। उनमे से एक ने तुरंत अपना फ़ोन निकला और किसी को कॉल की। कुछ देर बाद, Social Security Organisation का कोई आदमी अपनी यूनिफार्म में पहुंचा। मामला समझने के बाद उसने हमारे ऊपर 50 Euro का fine लगा दिया। हम चुप थे।_

_ऑफिसर हमसे कठोर आवाज़ में बोला, “उतना ही order करिए जितना आप consume कर सकें, पैसा आपका है लेकिन संसाधन सोसाइटी के हैं। दुनिया में ऐसे बहुत से लोग हैं जो संसाधनों की कमी का सामना कर रहे हैं। आपके पास संसाधनों को बर्वाद करने का कोई कारण नहीं है।”_

_इस rich country के लोगों का mindset हम सभी को लज्जित करता है। हमे सचमुच इस पर सोचना चाहिए। हम ऐसे देश से हैं जो संसाधनों में बहुत समृद्ध नहीं है। शर्मिंदगी से बचने के लिए हम बहुत अधिक मात्रा में आर्डर कर देते हैं और दूसरों को treat देने में बहुत सा food waste कर देते हैं।_

_The Lesson Is – अपनी खराब आदतों को बदलने के बारे में गम्भीरता से सोचें। Expecting acknowledgement, कि आप ये मैसेज पढ़ें और अपने कॉन्टेक्ट्स को फॉरवर्ड करें।_

_Very True- “MONEY IS YOURS BUT RESOURCES BELONG TO THE SOCIETY / पैसा आपका है लेकिन संसाधन समाज के हैं।”_

_दोस्तों, कोई देश महान तब बनता है जब उसके नागरिक महान बनते हैं। और महान बनना सिर्फ बड़ी-बड़ी achievements हासिल करना नही है…महान बनना हर वो छोटे-छोटे काम करना है जिससे देश मजबूत बनता है आगे बढ़ता है। खाने की बर्बादी रोकना, पानी को waste होने से बचाना, बिजली को बेकार ना करना…ये छोटे-छोटे कदम हैं जो देश को मजबूत बनाते हैं।_

_आइये Ratan Tata जी द्वारा share किये गए इस inspirational incident से हम एक सबक लें और अपने-अपने स्तर पर देश के बहुमूल्य resources को बर्वाद होने से बचाएं और ये बात हमेशा याद रखें कि भले पैसा हमारा है पर संसाधन देश के हैं !_



*_धन्यवाद।_*

posted from Bloggeroid

ભવિષ્યનું મધુર ચિત્ર ગમે તેટલું ગુલાબી લાગે છતાંયે તેના પર વિશ્વાસ ન કરો. ભૂતકાળને જમીનમાં દફનાવી દો અને આ વર્તમાન ક્ષણમાં જીવો..

posted from Bloggeroid

Read ........

એક માણસ ગીરના જંગલ માંથી પસાર થતો હતો
ત્યાં સાવજ ના કણસવા નો અવાજ સંભળાયો

નજીક જઈને જોયું તો સાવજ ના પગમાં કાંટો ખૂંચી ગયેલો
માણસે પાસે જઈને કાંટો કાઢ્યો અને પોતાના રોટલા સાવજ ને ખવડાવ્યા
સાવજ અને માણસની ભાઈબંધી થઈ

માણસ બાજુ ના નેસડા માં રહેતો હતો
સાવજ આખો દિવસ માણસ ધરે રહેતો
પાકી ભાઈબંધી થઈ ગઈ

એક દિવસ માણસને ત્યાં મહેમાન આવ્યા
સાવજ ને બાજુ માં બેઠેલો જોઈને મહેમાન ની ડેલી માં જવાની હિમ્મત ના થઈ

એટલે
માણસે કીધું કે
*"ચાલ્યા આવો સાવજ કંઈ નહી કરે*
*એતો મારા પાળેલા કુતરા જેવો છે"*

મહેમાન અંદર આવ્યા
મહેમાનગતી માણીને નિકળી ગયા પછી

સાવજે માણસને કીધું કે....
બાજુ મા પડેલી કુહાડી મારા માથામાં માર નહીતો હું તારો કોળીયો કરી જઈશ
માણસે ડરના માર્યા સાવજ ના માથામાં કુહાડી મારી
અને સાવજ લોહીલુહાણ હાલતમાં ડેલી બહાર નીકળી ગયો

છ મહિના પછી એક દિવસ સાવજ માણસ પાસે આવ્યો અને કીધું કે...
તે મારેલો કુહાડી નો ઘા તો રૂઝાઈ ગયો
પણ
તે મને *પાળેલા કુતરા* જેવો કીધો હતો
એ તારા શબ્દો નો ધા ક્યારેય નહી રૂઝાય........

માટે આજ પછી જો મારી નઝરે ચઢીશ તો જીવતો નહી છોડું

સારાંશ :
*શબ્દો બહું જ વિચારીને બોલો*
*કારણ કે....*
*શબ્દો અને વતૅન ના ઘા જીંદગી ભર રૂઝાતા નથી...*

posted from Bloggeroid

*ભાગ્ય* માં હશે તો કોઇ લૂંટી નહીં શકે....,

*ભાગ્ય* વગરનું કોઈ ભોગવી નહીં શકે.....

*બાકી એટલું કહીશ.*

*જાય* એટલું જાવા *દો...*

*રહે* એમાં જ *રાજ* કરો...

ક્યાં સાથે લઈ જાવું છે....,

*જીવો* અને *જલસા* કરો....!!!!
😊🙏🏻
⚽ખરાબ માં ખરાબ સમજ- *ગેરસમજ*
⚽મોટામાં મોટી ખાઇ - *અદેખાઇ*
⚽મોટામાં મોટો વાર- *તહેવાર*
⚽મોટામાં મોટો રાજા- *મેઘરાજા*
⚽સૌને ગમે તેવા રામ- *આરામ*
⚽ટુક સમય નો રાજા- *વરરાજા*
⚽મોટામાં મોટો બંધ- *સંબંધ*
⚽મોટામાં મોટી ખાણ- *ઓળખાણ*
⚽ઘરે ઘરે ભટકતી રાણી- *ઉઘરાણી*
⚽સૌથી મોટો ધર્મ- *માનવધર્મ*
..યાદ રાખજો.....

posted from Bloggeroid

मेहनत लगती है
सपनो को सच बनाने मे
हौसला लगता है
बुलन्दियों को पाने मे
बरसो लगते है जिन्दगी बनाने मे
ओर जिन्दगी फिर भी कम पडती है..
रिश्ते निभाने मे...!!

posted from Bloggeroid

Friday, October 7, 2016

ત્રણ *_ડાન્સર_* માંથી એક જણ
*_સાચા_* સ્ટેપ અને
બે જણ *_ખોટા_* સ્ટેપ કરતા હોય,
તો જોવાવાળી *_પબ્લિક_* ને એવુ જ લાગશે કે *
એક* જણ *_ખોટુ_* કરે છે,

*_જિંદગીનુ એવુ જ છે !!_*

posted from Bloggeroid

જિંદગી તો સરાણિયાના પથ્થર જેવી છે.
એ પથ્થર આપણને કાં તો ઘસી નાખે છે
અથવા તો સજાવી દે છે.
શું થાય તેનો સૌથી મોટો આધાર તો
આપણ કયા પથ્થરના બનેલા છીએ તેના પર રહે છે.

posted from Bloggeroid

માણસ વેચાય છે...
સાહેબ...
કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?
એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે...

posted from Bloggeroid

🌿વિરોધ વધારે હોય ત્યારે સમજવું કે એ લોકો કાંતો તમને માપી નથી શકતા..
કાંતો તમને આંબી નથી શકતા...🌿

posted from Bloggeroid

જિંદગી માં એક બીજા ને સમજવાનો પ્રયત્ન કરજો....
"પારખવાનો નહીં"
હૃદયના દરવાજા ત્યાં જ ખુલે છે,

જયાં લાગણીઓ સ્વાગતમાં ઉભી હોય છે..

posted from Bloggeroid

Wednesday, October 5, 2016

*चींटी* से *मेहनत* सीखिए
*बगुले* से *तरकीब*
और
*मकड़ी* से *कारीगरी।*

अपने विकास के लिए अंतिम समय
तक *संघर्ष* कीजिए।
*संघर्ष ही जीवन है।*

*"अपनी जिंदगी के*
*किसी भी दिन को मत कोसना"*.
*"क्योंकि;"*
*"अच्छा दिन खुशियाँ लाता है"*
*"और बुरा दिन अनुभव;."*.
*"एक सफल जिंदगी के लिए*
*दोनों जरूरी होती है"*
जय माता दी

posted from Bloggeroid

मस्जिद पे गिरता है
मंदिर पे भी बरसता है..
ए बादल तेरा मजहब कौनसा है........

इमाम की तू प्यास बुझाए
पुजारी की भी तृष्णा मिटाए..
ए पाणी तेरा मजहब कौनसा है........

मज़ारो की शान बढाता है
मुर्तीयों को भी सजाता है..
ए फूल तेरा मजहब कौनसा है........

सारे जहाँ को रोशन करता है
सृष्टी को उजाला देता है..
ए सुरज तेरा मजहब कौनसा है.........

मुस्लिम तूझ पे कब्र बनाता है
हिंदू आखिर तूझ में ही विलीन होता है..
ए मिट्टी तेरा मजहब कौनसा है......

खुदा तू है
ईश्वर भी तू
पर आज बता ही दे
ए परवरदिगार.. तेरा मजहब कौनसा है.........

posted from Bloggeroid

Sunday, October 2, 2016

પહેલાના લોકો લોટ જેવા હતા..
..
.....લાગણીનું પાણી નાખીએ તો ભેગા થઈ બંધાઈ જતાં..
..
.....આજે લોકો રેતી જેવા છે..
..
.....ગમ્મે તેટલું લાગણીનું પાણી નાખો પણ છુટ્ટા ને છુટ્ટા

posted from Bloggeroid

પુજ્ય બાપુ !
સકુશળ હતો એવી શુભેચ્છા સહ
happy birthday to you.

અહીં પણ બધું બરાબર છે,

દેશ જ્યારે જ્યારે પણ ધરતી કંપ કે પુરનાં pain મા હોય છે,
તુરંત એ દુઃખ જોવા નેતાઓ હેલિકોપ્ટર કે plane મા હોય છે

જ્યારે પણ દેશમાં ઈદની ચર્ચાઓ views મા આવે છે,
તુરંત વર્ષમાં એક વાર તમારી બકરી news મા આવે છે.

ચરખોતો લુપ્ત છે, ખાદીનો આજે પણ નેતાઓમા trend છે,
સંસદમાં શત્રુ બધા, Facebook પર એકમેકના friend છે.

આંદોલનો તો ચુંટણી માટેના seasonal game થઇ ગયા છે,
તમારા ફોટા વાળી નોટોથી કેટલાય લુખા fame થઇ ગયા છે.

સાચાને સતાવવા બધા જુઠ્ઠા એક સાથે true થઇ ગયા છે,
Dont worry બાપુ, લોકો પણ હવે used to થઇ ગયા છે.

નાદાન કાન ~ દિવ્યેશ ઉપલેટી

posted from Bloggeroid

સંબંધોનાં સમીકરણો બદલાતા મેં જોયા,
એમાં શતરંજનાં બાદશાહોને ફાવતાં મેં જોયા.

હારેલા ને લાગણીમાં પિસાતા મેં જોયા,
ને પછી યાદોનાં સાગરમાં ખોવાતા મેં જોયા.

પૈસા અને પ્રતિષ્ઠાની ઘેલછા માં,
જિંદગી સામે લખલૂટ લૂંટાતા મેં જોયા.

ધ્રુજી ગયું દિલ ,ને ફિકો પડ્યો વિશ્વાસ,
જયાં પ્રેમનાં મુખોટા બદલાતા મેં જોયાં.

posted from Bloggeroid

*मुझे पता नही*
*पाप और पुण्य क्या है !*

*बस इतना पता है*
*जिस कार्य से किसी का*
*दिल दु:खे वो पाप*
*और*
*किसी के चेहरे पे*
*हंसी आये वो पुण्य*

posted from Bloggeroid

*जीवन" में "तकलीफ़" उसी को आती है, जो हमेशा "जवाबदारी" उठाने को तैयार रहते है,*

*और जवाबदारी लेने वाले कभी हारते नही, या तो "जीतते" है, या फिर "सिखते" है.*

*अभिमन्यु की एक बात बड़ी शिक्षा देतीं हैं ...*

*" हिम्मती से हारना,*
*पर*
*हिम्मत मत हारना "...*

posted from Bloggeroid

दुःख में स्वयं की
एक ऊँगली ही आंसू पोछती है,
और सुख में
दसो उंगलिया ताली बजाती है,
जब अपना शरीर ही ऐसा करता है,
तो दुनिया का गिला शिकवा
क्या करना।

posted from Bloggeroid