Thursday, April 19, 2018

સારા માણસો ને કોઈ દીવસ વખાણ ની જરૂર નથી પડતી,

કેમકે સાચા ફુલો પર ક્યારેય અત્તર નો છાંટવુ પડે.

ગઈકાલ પર રડે નહીં..
આવતીકાલ થી ડરે નહીં,
એ માણસ જિંદગીમાં ક્યારેય પાછો પડે નહીં.

No comments:

Post a Comment