Sunday, August 11, 2019

શિક્ષણ અને શિક્ષક

જુદી જુદી પદ્ધતિઓ, ટેક્નિકલ જાણકારી, ઉચ્ચ ડીગ્રી હોય...પણ એ બધાથીયે વિશેષ જરૂરી છે કે શિક્ષકને વિદ્યાથીૅઓ પ્રત્યે સ્નેહ હોય. એવો ભાવ હોય કે આ બધા બાળકોનું ભવિષ્ય મારે સજાવવાનું છે...તેની આંખોમાં સપના અને હૈયામાં હામ ભરવાની છે. આવો ભાવ ઉદ્ભવવાથી શિક્ષક તેમજ વિદ્યાથીૅઓ બન્નેનું જીવન ઉન્નત બને છે.
કેળવણી એક પવિત્ર હવન સમાન છે તેમાં બન્ને પક્ષે સમાન 'આહુતિ' એટલે કે તત્પરતા હશે તો વાતાવરણ- શિક્ષણ પ્રજ્જવલિત અને ઉજ્જવળ બનશે.

No comments:

Post a Comment