Friday, January 27, 2012

પાનખર પછી વસંત

પાનખર પછી હંમેશા વસંત આવે છે.
કોયલના ટહુકાર, આંબે મંજરી,
વૃક્ષે વૃક્ષે નવાં પાંદડાં, ફૂલ ફળ લ્હેરાવાનાં જ છે
એટલે જીવનમાં જેવું દુ:ખ આવે તો તેને ગણકારશો નહિ.
એનાં પાંદડાં ખરી જશે અને નવાં સુખનાં કૂંપળ ફૂટશે.

No comments:

Post a Comment