Monday, January 30, 2012

સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલી "મોહન " નામે બે વિભૂતિઓ

સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલી "મોહન " નામે બે વિભૂતિઓ થઇ
એક "મોહન" એટલે ભગવાન શ્રીકૃષ્ણ
અને
એક "મોહન" એટલે મોહનદાસ કરમચંદ ગાંધી




ભગવાનશ્રી કૃષ્ણ નો જન્મ "મથુરા" માં યમુના કાંઠે થયો
અને
મોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મ "પોરબંદર" સૌરાષ્ટ્રના "સમુન્દ્ર કાંઠે" થયો.


એજ "મોહન" એટલે ભગવાન શ્રીકૃષ્ણનો દેહ વિલય સૌરાષ્ટ્રના "સમુન્દ્ર કાંઠે" થયો
અને
મોહનદાસ કરમચંદ ગાંધીનો દેહ વિલય યમુના કાંઠે થયો

No comments:

Post a Comment