Wednesday, March 23, 2016

ગણિત જિંદગીનું ન સમજાય એમ કદી;
સરવાળા કરવાના છે,
ત્યાં બાદ ન કર.
સુવા દે પ્રભુને એના આલીશાન મંદિરે;
એય બહેરો છે,
વારે વારે ઘંટનાદ ન કર.

posted from Bloggeroid

No comments:

Post a Comment