Wednesday, April 27, 2011

ઘરનો ઓટલો હોય અને ફેસબુક

માણસની મૂળ પ્રકૃતિ એવી છે કે 
એની પાસે જે કંઈ હોય તે 
અન્યને બતાવ્યા વગર રહી શકતો નથી. 
તે ઈચ્છે છે કે દુનિયા તેની નાનામાં નાની વાતની નોંધ લે. 
દુનિયા તેને સાંભળે, તેને જુએ. 
આ વૃત્તિ કોઈને કોઈ સ્વરૂપે પ્રગટ થતી રહે છે
એ પછી ઘરનો ઓટલો હોય કે ફેસબુક !

AAJNO MARO VICHAR.....
AAJ NA SAMAJ NI SAMASYA E CHHE
KE
TE POTANA PRATVAD NE JATIVAD NE BHULI JAY CHHE..
KADI POTE BHARATIYA CHHE KE HINDU TENU GAURAV LETO NATHI BUS POTANI "NAT" POTANU "RAJYA" POTANU "VATAN", POTANI "GALI", POTANI "SHERI"
AAMA KYATHI "BHARAT" AAGAL AAVE......
..
.
PLEASE AA CLIP JOVANU BHULTA NAHI


http://www.youtube.com/watch?v=lqUZhr0hWvk


.

No comments:

Post a Comment