Thursday, April 14, 2011

LIFE :: માણસને અસ્વસ્થ કોણ કરે છે ?

માણસને અસ્વસ્થ કોણ કરે છે
બહારની પરિસ્થિતિ
ક્દાચ ખરેખર તો 
એના માટે કારણભૂત હોય છે : 
એના પૂર્વગ્રહો
એની માન્યતાઓ
અપેક્ષાઓ
આગ્રહો
તોફાની વૃત્તિઓ તથા 
એનો દંભ અને 
એવું એકાકીપણું. 

No comments:

Post a Comment