Tuesday, May 3, 2016

પ્રશ્ન :
જો ઈશ્વર બધેજ હોય તો મંદિર બાંધવાની અને જવાની શું જરૂર છે?


ઉત્તર:
જેમ હવા બધેજ છે પરંતુ પંખા નીચે ઉભા રેહવાની મજા આવે, એવુજ મંદિરનું છે. 🙏🙏🙏

posted from Bloggeroid

No comments:

Post a Comment