Wednesday, May 4, 2016

કોઇ પણ વ્યક્તિ તમારી પાસે ત્રણ કારણોથી આવે છે.
ભાવથી ,અભાવથી અને પ્રભાવથી.
ભાવથી આવે તેને પ્રેમ આપો.
અભાવથી આવે તેને મદદ કરો.
અને જો પ્રભાવથી આવે તો પોતાને ભાગ્યશાળી માનજો.ભગવાને તમને આટલી ક્ષમતા આપી છે..

posted from Bloggeroid

No comments:

Post a Comment