Sunday, May 1, 2016

--------------
શાંતિ થી વાંચો...
----------------

=જે દિવસે તમારી મૃત્યુ થશે, તમારા બધા પૈસા તમારી બેંકો માંજ રહી જવાના.

=જયારે તમે જીવતા હોવ ત્યારે તમને લાગતું હશે કે તમારી પાસે ખર્ચ કરવા માટે પર્યાપ્ત પૈસા નથી.

=સાચું તો એ છે કે, જયારે તમે ગુજરી જશો ત્યારે પણ મોટા ભાગનું ધન ખર્ચ થયા વગરનું રહી જશે.
--------------------------------

એક ચીની સોફ્ટવેર એન્જીનીયર નું મૃત્યુ થઇ ગયું. એ પોતાની વિધવા પત્ની માટે બેંક માં 2.9 મિલિયન ડોલર મૂકી ગયો. પછી વિધવાએ જવાન નોકર સાથે લગ્ન કરી લીધા.
નોકરે કહ્યું: "હું હંમેશા વિચારતો હતો કે હું મારા માલિક માટે કામ કરું છું. પણ હવે મને સમજાણું કે આતો માલિક આખી જીંદગી મારા માટે કામ કરતા હતા"...

સીખ:
વધારે જરૂરી એ છે કે અધિક ધન ભેગું કરવાની જગ્યાએ અધિક જીવવું...

-સારા અને સ્વસ્થ શરીર માટે પ્રયત્ન કરો.
-મોઘાં ફોન ના 70% ફંક્શન બિનઉપયોગી રહી જાય છે.
-મોંઘી કાર ની 70% સ્પીડ નો ઉપયોગજ નથી થઇ શકતો.
-આલીશાન મકાનો નો 70% હિસ્સો હંમેશા ખાલીજ રહે છે.
-પુરા કબાટ માંથી 70% કપડા તો પડ્યા રહે છે.
-પુરા જીવન ની કમાણી નો 70% હિસ્સો બીજાઓ માટે છૂટી જાય છે.
-70% ગુણો નો ઉપયોગ પણ નથી થઇ શકતો.

તો વધેલા 30% નો પૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો?
-સ્વસ્થ હોવા છતાં પણ નિરંતર ચેકપ કરવો.
-તરસ ના હોય તો પણ વધુ પાણી પીવો.
-પોતાના અહં નો ત્યાગ કરો.
-શક્તિશાળી હોવા છતાં પણ સરળ અને સૌમ્ય રહો.
-ધનિક ના હોવા છતાય પરિપૂર્ણ રહો.

જીવન નો સાચો મતલબ સમજો.
બાકી સબ મોહ માયા હૈ...

posted from Bloggeroid

No comments:

Post a Comment