Friday, June 28, 2019

સુવિચાર તો છે... પણ વિચારવા જેવો છે... ફક્ત વાંચી વોટ્સએપ કે ફેસબુક સ્ટેટ્સ માં મુકવા માટે નથી... હાલો વાંચી લ્યો....

શરીરમાં કોઈ દર્દ ન હોય છતાય ઉંઘ ન આવતી હોય તો બે કારણ હોય..

1. કરવાનું કામ બાકી રહી ગયું હોય,
2. ન કરવાનું કામ થઈ ગયું હોય.

🎊🎊

No comments:

Post a Comment