Sunday, March 6, 2011

LIFE PARTNER :: વિચારો નહીં, સ્વભાવ મેળવીને લગ્ન કરવાં જોઈએ.


વિચારો નહીં

સ્વભાવ મેળવીને લગ્ન કરવાં જોઈએ. 
કારણ કે વિચારો પરિવર્તનશીલ છે. 
સ્વભાવ એ ઘણા સમય બાદ જામેલું દહીં છે. 
સ્વભાવ એ ઘૂંટાયેલા વિચારોનું સૂક્ષ્મ સ્વરૂપ છે.
સ્વભાવ બદલવો મુશ્કેલ છે. 
આથી, જેને સ્વભાવ ઓળખતાં આવડી જાય 
એ દુનિયાના કોઈ પણ સંબંધોને 
યથાયોગ્ય રીતે નિભાવી શકે.


(આજરોજ દામ્પત્ય જીવન ને નવ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે )

2 comments: