Monday, March 21, 2011

LIFE :: સુખનો આધાર

માણસની યાદ રાખવાની શક્તિ ઉપર નહિ, પણ એની ભૂલવાની શક્તિ ઉપર એના સુખનો આધાર હોય છે. માણસના જીવનમાં કશુંક બને છે, પીડા થાય છે, વેદના થાય છે, દુઃખ થાય છે, છેતરપિંડી થાય છે, અકસ્માત થાય છે, પણ સમય જતાં માણસ એ બધું જ ભૂલી જાય છે. જો માણસ ભૂલી શકતો ન હોત તો આખીયે જિંદગી એણે એક આખો લોચો બનીને પસાર કરવી પડત.

No comments:

Post a Comment