Tuesday, June 21, 2011

The Life : પાનખર પછી હંમેશા વસંત આવે છે.

પાનખર પછી હંમેશા વસંત આવે છે. 
કોયલના ટહુકાર, આંબે મંજરી, વૃક્ષે વૃક્ષે નવાં પાંદડાં, 
ફૂલ ફળ લ્હેરાવાનાં જ છે એટલે 
જીવનમાં જેવું દુ:ખ આવે 
તો તેને ગણકારશો નહિ. 
એનાં પાંદડાં ખરી જશે અને 
નવાં સુખનાં કૂંપળ ફૂટશે.

No comments:

Post a Comment