Sunday, February 19, 2012

ભગવાન શંકર અને વિષ

પુરાણકાળમાં ભગવાન શંકરે વિષ પીધું હતું..
અને આજનો માનવી ખોરાક, પાણી, હવામાં વિષપાન કરતો રહે છે...
શિવજી એકવાર વિષ પીધું ને પચાવી ગયા હતા.. 
અને આજનો માનવ રોજ ઝેર પીવે છે અને પચાવી જાય છે..
રાસાયણિક ખાતર, જંતુનાશક દવાયુક્ત ખોરાક, પાણીનું તો પૂછો જ નહિ ,
ને હવા પુરેપુરી પ્રદુષિત .. છતાં માણસ લહેરથી જીવે છે..
આટઆટલું વિષપાન કરતા આજના માનવીને
ભગવાન શિવજી આજના પવિત્ર દિવસે સલામ કરે છે..

No comments:

Post a Comment