Wednesday, February 8, 2012

LIFE :: નિષ્ફળ જવું એ ખતરનાક કે શરમજનક નથી પરંતુ....

નિષ્ફળ જવું એ ખતરનાક કે શરમજનક નથી,
પરંતુ ત્યાં  જ પડી રહેવું એ ચોક્કસ ખતરનાક અને શરમ જનક છે.

જીવનની કોઈપણ મહત્વની બાબત હોય જ્યાં નિષ્ફળતા મળતા માણસ હતાશ થઇ જાય છે. પછી ભલે તે ભણતરની પરીક્ષા, નોકરીની બાબત કે સગપણ કે ધંધામાં સેટ થવાની... મોટાભાગે માણસ હમેશા નિષ્ફળતા પછી હતાશ થતો જોવા મળે છે.. તે પોતે શરમ કે સંકોચ કે પોતાની જાત પ્રત્યે ધિક્કારની લાગણી અનુભવતો જોવા મળે છે. પણ ખરેખર તો માણસ નિષ્ફળ ગયા પછી ત્યાં ને ત્યાં જ પડી રહે છે એ વધુ ખતરનાક અને શરમજનક બાબત છે. એટલે જ કોઈ જ્ઞાનીએ કીધેલ છે... કે
To fall is neither dangerous nor shameful;
to remain lying down is both.

No comments:

Post a Comment