Monday, June 4, 2012

ખાડો જોઈને રોકાઈ ન જશો


ખાડો જોઈને રોકાઈ ન જશો

ખાડા પછી સારો રસ્તો આવશે જ એવી શ્રદ્ધા રાખનારને એવો રસ્તો જરૂર મળે છે. આવા કપરા સમયે, હિંમત હારવાના બદલે માણસે, લથડતા પગે પણ, ચાલવાનું ચાલુ રાખવું જોઈએ. જિંદગીની કિતાબના હવે પછીનાં પાનાંમાં શું લખ્યું હશે એ કોણ જાણી શકે છે? અડાબીડ અંધકારમાં પણ ધ્રૂજતા પગે, ડગુમગુ ચાલતા રહેવું જોઈએ

No comments:

Post a Comment