Wednesday, June 27, 2012

માણસને વિશે આશા ખોઈ નથી.


દરેક નવજાત શિશુ 
પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે 
ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
રવીન્દ્રનાથ

No comments:

Post a Comment