Monday, July 6, 2015

The Truth of Life

દિવસ ઊગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે, 
જેમ જેમ સાંજ થતી જાય ત્યારે લાગે શાંતિ ની જરૂર છે!
કંઇ લાખો ચાલ્યા ગયા નજર પણ પડતી નથી,
કંઇ લાખો ચાલ્યા જશે નજર પણ રડતી નથી,
હે માનવ ના કર અભિમાન તારી મીલકત નુ,
અહી સમ્રાટ, સિકંદરની કબર પણ જડતી નથી........


The Truth of Life

www.rkdangar.blogspot.com

No comments:

Post a Comment