Friday, July 31, 2015

Aaj no Vichar

સંપત્તિ હોય એટલે સંસ્કાર
આવી જાય એવું નથી,,
લંકા આખી સોનાની હતી
પરંતુ...મોત આવ્યું
છતાં સંસ્કાર ન આવ્યા.

સંપત્તિ પ્રયત્ન વગર
અને રાતોરાત આવી શકે...
બાકી સંસ્કાર અને સમજણને
આવતાં તો....
પેઢીઓ લાગે છે.........!!!!

Sent by Bharatbhai Kanabar

No comments:

Post a Comment