Thursday, June 16, 2016

*ફક્ત "સુગંધ" પહેરી ને ફૂલ ન થવાય..*
*"ખરી" જવાની તાકાત પણ જોઈએ !*

*એટલે જે વ્યક્તિ "પોતાના" માટે જીવે,*
*તેનુ હંમેશા "મરણ" થાય છે...*
*અને..*

*જે બીજાના માટે જીવે,*
*તેનુ હંમેશા "સ્મરણ" થાય છે..*

posted from Bloggeroid

No comments:

Post a Comment