Monday, August 22, 2016

ક્યાંક હશે જ જનમોજનમ નો નાતો,
નહીતર ક્યાં સોનાની નગરીનો રાજા ભઞવાન વાસુદેવ...
ને ક્યા પોરબંદરનો ગરીબસુદામો...
આથી જ કહેવાયુ છે કે "અમુલ્ય સબંધો" સાથે ધન દોલતની તુલના કદાપી ન જ કરવી,
કારણ કે
પૈસા બે દિવસ કામ આવે છે,
જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે...

posted from Bloggeroid

No comments:

Post a Comment