Monday, November 21, 2011

જીવન :: દુ:ખો અને દુર્ભાગ્યનાં પોટલાં

જો આપણાં દરેકનાં દુ:ખો અને દુર્ભાગ્યનાં પોટલાં બાંધીને તેનો ઢગલો કરવામાં આવે અને પછી તેમાંથી સહુને દુ:ખ સરખે ભાગે વહેંચી લેવાના હોય, તો મોટા ભાગના લોકો પોતાનું અસલ પોટલું ઉઘાડીને ચાલતા થવાના.
-
સોક્રેટિસ

No comments:

Post a Comment