Wednesday, December 2, 2015

સમજ ના અભાવે

જેટલો પ્લોટ હોય છે એટલો બંગલો હોતો નથી ,

જેટલો બંગલો હોય છે એટલો દરવાજો હોતો નથી ,

જેટલો દરવાજો હોય છે એટલું તાળું હોતું નથી ,

જેટલું તાળું હોય છે એટલી ચાવી હોતી નથી ,

પરંતુ ચાવી પર આખા બંગલાનો આધાર હોય છે .

આ જ પ્રમાણે

માણસના જીવનમાં બંધન અને મુક્તિનો આધાર મનની ચાવી પર જ રહેલો હોય છે !

હે માનવ....

“તું બધું કર પણ કોઈને નડ નહિં,
જે વાત ન સમજાય એમા પડ નહિં.”
પૈસા ના અભાવે જગત
1% દુઃખી છે,
પણ
સમજ ના અભાવે જગત
99% દુઃખી છે

posted from Bloggeroid

No comments:

Post a Comment