Friday, September 2, 2016

ઓછુ ભણે તે કામ છોડે......
વધુ ભણે તે ગામ છોડે......
વિલાયત ભણે તે "રામ" છોડે....
અને
જેને સત્પુરૂષ સમજાય તે સંસાર છોડે....
જીવન માં દુ:ખ પડે તો મુખને સદા
હસાવજો...
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો..
ઠૂકરાવજો ..
પણ....સબંધ રાખે જે દિલ થી
તેને જીવન ભર
નીભાવજો.....

posted from Bloggeroid

No comments:

Post a Comment