Tuesday, February 22, 2011

મારું માનવું છે... કે..... (મનના ઘોડા થનગને )

જો પિરામિડ સુખી કરી શકે છે તો તે વેચનાર ફૂટપાથ પર શા માટે જોવા મળે છે. જે દેશમાં તે શોધાયા ત્યાંના રાજાઓએ હજારો વર્ષથી પોતાની કબર તરીકે પણ તેનો ત્યાગ કર્યો છે. વિદેશી વસ્તુથી અંજાયા વિના ભારતીય શાસ્ત્રોને અપનાવવામાં શાણપણ છે કારણ કે આપણાં શાસ્ત્રો શાશ્વત છે.

No comments:

Post a Comment