Thursday, February 24, 2011

SUCCESS LIFE :: જેણે જીવનમાં કંઈક કરવું છે તેણે.........

જેણે જીવનમાં કંઈક કરવું છે
તેણે પૈસા કમાવવાની બાબતમાં 
પેટ્રોલ ભરાવવા જેવી 
પદ્ધતિ અપનાવવી જોઈએ.
રિઝર્વમાં આવે ત્યારે 
પેટ્રોલપંપ પર જવું !
એ રીતે જરૂર પૂરતું કમાઈને 
બાકીના સમયે 
પોતાના મુખ્ય કાર્યમાં લાગી જવું. 
આ રીત અપનાવાય તો જ 
કંઈક જીવનકાર્ય કરી શકાય. 
બાકી તો 
દુનિયા આપણા ગળે 
વ્યર્થ કામો લગાડવાની
એક પણ તક જતી નહીં કરે !
નિરંતર જાગૃતિ એ જ માત્ર એક ઉપાય.

No comments:

Post a Comment