Thursday, April 21, 2016

" માણસ નો સ્વભાવ "
પેહલા ભલે ગમ્મે તેટલી વાર મદદ કરી હોય
પર્ણ જો તમે એક વાર ના કરો તો લોકો આપની ઉપેક્ષા કરવા બેસી જાય અને પેહલા ના બધા પર પાણી ફરી જાય.

posted from Bloggeroid

No comments:

Post a Comment