Saturday, April 9, 2016

આથમતી અવસ્થામાં વૃદ્ધોને પૈસા કરતાંય સંતાનોના સ્નેહ અને હૂંફની વિશેષ
આવશ્યકતા રહેતી હોય છે..
એ વાત એંશીની ઉંમરે પહોંચ્યા બાદ, જાતે અનુભવ્યા પછી જ સ્વીકારીશું એવી
જીદ ના પકડીએ ?

સુસંસ્કારની જ્યોત આજે આપણા કુટુંબમાં જલાવીશું તો ભવિષ્યમાં આપણું ઘડપણ
રળિયાત થશે.
સીધો દેશી હિસાબ છે. આપણા સંતાનો આપણને ઍલ્યુમિનિયમની કાણી થાળીમાં
ખાવાનું ન આપે એવું આપણે ઈચ્છતા હોઈએ તો આજે જ એ થાળી ફગાવી દઈએ...
ન રહેગા બાંસ ન બજેગી બાંસૂરી…!

posted from Bloggeroid

No comments:

Post a Comment